Sunday, June 7, 2026
- Advertisement -spot_img

TAG

follow

Lockdown 2021 Guidelines: હોળી પર કોરોનાની છાયા, ક્યાંક નાઇટ કર્ફ્યુ, તો ક્યાંક લોકડાઉન જાણો ક્યાં રાજ્યમાં શું છે નિયત્રંણ.

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગઢ આ પાંચ રાજ્યોએ કોરોના રોગચાળાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધારી છે. આ રાજ્યોમાં 80 ટકાથી વધુ...

ભારતીય ટીમ માટે ખુશખબર, ઇંગ્લેન્ડનો આ તૂફાની બોલર વનડે શ્રેણીમાં નહીં રમે ?

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ શનિવારે અમદાવાદમાં ટી -20 શ્રેણી બાદ ભારત સામેની વનડે સિરીઝ માટે ટીમના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ભારતમાં...

અમિતાભ બચ્ચન આ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા, સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી.જાણો કયો એવોર્ડ તેમને મળ્યો ?

મહાનાયક અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ આર્કાઇવ્સ એવોર્ડ 2021 (એફઆઈએએફ) એનાયત કરવામાં આવ્યો છે. અમિતાભને 19 માર્ચ શુક્રવારે સાંજે વર્ચ્યુઅલ ઇવેન્ટમાં હોલીવુડના...

એસ્ટ્રાઝેનેકાની રસી અંગે થઇ રહેલા પ્રશ્નો વચ્ચે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જહોનસને…….

ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી ઉપર ઉઠતા પ્રશ્નો વચ્ચે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સનને આજે એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો. યુરોપિયન અને બ્રિટિશ ડ્રગ કંટ્રોલ એજન્સીઓએ...

ભારતમાં દૂરના વિસ્તારોમાં પણ વધુ સારી ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવવાં થઇ રહી છે આ તૈયારીઓ.

સેટેલાઇટ સંદેશાવ્યવહાર સેવાના પ્રસાર માટે સરકાર તમામ પ્રકારની સરકારી અને ખાનગી કંપનીઓને લાઇસન્સ આપવાની તૈયારી કરી રહી છે. તે જ સમયે, રેલ્વે અને રાજ્ય...

World Sleep Day 2021: ઓછી ઊંઘ માત્ર આરોગ્યને જ નહિ આ બાબતને પણ અસર કરે છે.

એક અધ્યયન મુજબ, ઊંઘમાં ખલેલ થવી તેની સીધી અસર સામાજિક સંબંધો પર પડે છે. અને માનવી એકલતાપણું અનુભવે છે. જે લોકો વ્યસ્તતાને લીધે ઓછી...

COVID-19 ની વૅક્સિનથી કોઈ સમસ્યા સર્જાય તો મળશે ઇન્સ્યોરન્સ કવરનો લાભ : IRDAI

કોરોના સામે રક્ષણ માટે દેશવ્યાપી રસીકરણ અભિયાનની વચ્ચે, વીમા નિયમનકાર IRDAIએ કહ્યું છે કે રસીથી કોઈ સમસ્યા ઉભી થાય તો વીમાનો લાભ મળશે. ગુરુવારે...

ચેહરેના નિર્માતાએ રિયા ચક્રવર્તી વિશે નિવેદન આપ્યું. કહ્યું, ‘હું સંપૂર્ણ તેના સમર્થનમાં છું પણ …’

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી છેલ્લા એક વર્ષથી ચર્ચામાં છે. તે અગાઉ તેના બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના કેસને કારણે સમાચારોમાં રહી છે, હવે અભિનેત્રી તેની...

“ગયા વર્ષે કોરોનાની તુલનામાં માર્ગ અકસ્માતોને કારણે વધુ મોત થયા.” _નીતિન ગડકરી

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું હતું કે, સરકાર માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે ગંભીર છે, કારણ કે છેલ્લા એક વર્ષમાં કોરોના ચેપ કરતાં...

BCCIએ વન ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કર્યું, આ ત્રણ નવા ખેલાડીઓને તક મળી.

ભારત અને ઇંગ્લેન્ડ હાલમાં પાંચ મેચની ટી -20 સિરીઝ રમી રહ્યા છે, જેનો અંતિમ મુકાબલો શનિવાર, 20 માર્ચે થવાનો છે. આ પછી, બંને ટીમો...

તાજા સમાચાર

- Advertisement -spot_img