Sunday, July 13, 2025
- Advertisement -spot_img

TAG

follow

ઓસ્ટ્રેલિયા દ્વારા પ્રવાસ રદ કરવાના વિરોધમાં ICC પાસે પહોંચ્યું દક્ષિણ આફ્રિકા બોર્ડ, નાણાંનું થયું નુકશાન.

ઓસ્ટ્રેલિયા દ્વારા દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ મુલતવી રાખવાનો મામલો હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ સુધી પહોંચ્યો છે. દક્ષિણ આફ્રિકા બોર્ડે આઈસીસીને પત્ર લખીને આ મામલે દખલ...

કંગના રનૌતને ખેડુતો પર ટિપ્પણી કરવી ભારે પડી, આ રાજ્યમાં અભિનેત્રી સામે ફરિયાદ નોંધવામાં આવી.

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર કોઈનો ડર રાખ્યા વગર પોતાનું મંતવ્ય ખુલ્લીને આપે છે. તેમના નિવેદનોને કારણે ઘણી વાર તેને...

ભારતમાં Alexa ના 3 વર્ષ થયા પુરા થયા, કંપની આપશે આ ઓફર.

એમેઝોન એલેક્ઝા ત્રણ વર્ષથી ભારતમાં છે. એમેઝોનનો અવાજ આસિસ્ટન્ટ એલેક્ઝા વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ ખાસ કરીને ભારતમાં હવે તે વેગ પકડશે. ભારતમાં એલેક્ઝાને...

શું તમે હોમ લોનના બોજને ઓછો કરવા માંગો છો ? તો પછી આ રીતનું પાલન કરો.

ભારતીય ગ્રાહકો માટે, ઘરનું ઘર હોવું એ તેમના જીવન અથવા તેમની કારકીર્દિનું સૌથી મોટું લક્ષ્ય છે. પરંતુ તે વ્યક્તિ અથવા કુટુંબ માટે સૌથી મોટી...

ખેડૂત આંદોલન: મિયા ખલિફા અને અમાન્ડાએ ટ્રોલર્સને વળતો જવાબ આપતા કહ્યું કે, ‘જ્યા સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી …’

ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનની ચર્ચા વિદેશમાં પણ થઇ રહી છે. રીહના, મિયા ખલિફા, અમાન્દા સેર્ની દ્વારા ખેડૂત આંદોલનને ટ્વિટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી...

આ રાજ્યમાં શાળા ખોલવા પર 192 વિદ્યાર્થીઓ, 72 કર્મચારીઓ કોરોના પોઝિટિવ નોંધાયા.

કેરળ રાજ્યમાં 1 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ના વર્ગો ફરીથી ખોલવામાં આવ્યા હતા. લાંબા સમયથી કોરોનાને કારણે બંધ રહેલી શાળાઓમાં બોર્ડની પરીક્ષાઓની તૈયારી...

ચમોલી ગ્લેશિયર અકસ્માત: ટનલમાં 100 મીટર ઊંડાઈ સુધી કાટમાળ કાઢવામાં આવ્યો, બીજી ટનલની શોધખોળ ચાલુ.

ચમોલીના દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારોમાં આર્મી, આઈટીબીપી, એસએસબી અને એસડીઆરએફની ટીમો બચાવ કાર્યમાંતહેનાત છે. ચમોલી પોલીસના જણાવ્યા મુજબ, ટનલમાં ફસાયેલા લોકો માટે રાહત અને બચાવ કામગીરી...

બ્લેક કલરના કપડાની ફેશન ક્યારેય નથી જતી આ છે તેના કારણો.

કેટલાક ખાસ રંગના કપડાં હમેશા છોકરીઓના વોર્ડરોબમાં જોવા મળે છે જ્યારે પણ ક્યાં રંગના કપડાં પહેરવા તે અંગેની મુંઝવણ ઉભી થાય તો આપણે એ...

કોરોના સાત વર્ષ પછી સમાપ્ત થશે, નિષ્ણાંતોએ ભયાનક ખુલાસો કર્યો.

નવી ગણતરી અનુસાર, કોરોના વાયરસને નાબૂદ કરવામાં હજી વધુ સાત વર્ષનો સમય લાગી શકે છે. વિશ્વભરમાં જે રીતે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે...

ચેન્નઈ ટેસ્ટમાં કેપ્ટન કોહલીએ કરી આ મોટી ભૂલ, નિષ્ણાતોએ પણ કર્યા આ અંગે સવાલ.

ચેન્નાઈમાં ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નિર્ણય પર સવાલો ઉભા થઈ રહ્યા છે. કુલદીપ યાદવને અગિયાર ખેલાડીઓમાં સામેલ...

તાજા સમાચાર

- Advertisement -spot_img