Monday, March 16, 2026
- Advertisement -spot_img

TAG

government

પશ્ચિમ કચ્છમાં SMCનો મેગા દરોડો; ₹5.09 કરોડનો વિદેશી દારૂ અને મુદ્દામાલ ઝડપાયો

​ભુજ, પશ્ચિમ કચ્છતારીખ: 20/02/2026​સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત પશ્ચિમ કચ્છના ભુજ તાલુકાના વડવાળા ગામમાં એક...

કલોલ સીટી સર્વે કચેરીમાં ACBનો સપાટો: ૧૦ જમીનની નોંધ પાડવા ₹૫૦ હજારની લાંચ લેતા બે સર્વેયર ઝડપાયા

ગાંધીનગર:અમિત દવે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આવેલી સીટી સર્વેની કચેરીમાં ભ્રષ્ટાચારના નેટવર્કનો પર્દાફાશ કરતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ડીકોય ઓપરેશન પાર પાડ્યું...

ગોંડલ એસટી ડીપો ને માર્કેટ યાર્ડ આસપાસ નેશનલ હાઇવે પર અધ્યતન બસ પોર્ટ બનાવો.

ગોંડલ શહેર એટલે એશિયા નું સૌથી મોટું માર્કેટ યાર્ડ તેમજ અહીં ઓઇલ મિલ મમરા સિમેન્ટ પ્રોડક્ટ તેમજ ખાદી વિશ્વસ્તરે ચમકે છે ત્યારે અહીં ગામ...

તાલાલા ગીરનું વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્ર માર્ગે ઇટાલી પહોચશે !

તાલાલા પંથકનુ વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઈટાલી પહોંચશે. મુદ્રા પોર્ટ ઉપરથી 14 ટન કેસર કેરી 15000 બોક્સ ભરેલ જહાજ...

કેન્દ્રએ કહ્યું- ગંભીર કિસ્સાઓમાં વ્હોટ્સએપે અમને જાણકારી આપવી જ પડશે;ગૂગલ નવા નિયમોનું પાલન કરશે, ટ્વિટરએ કેન્દ્ર સરકાર પાસે માંગ્યો 3 મહિનાનો વધારાનો સમય !

ભારતમાં ચાલી રહેલા કોઇપણ અંગત ઓપરેશન અહીંયાના કાયદાનો ભાગ છે. વ્હોટ્સએપ દ્વારા ગાઇડલાઇનનું પાલન ન કરવું એટલે આ તમામ કાયદાઓનું ઉલ્લંઘન કરવા સમાન છે....

રાજ્યનાં 36 શહેરમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ થશે !

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી...

રાજકોટ તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો પરંતુ મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનનો અભાવ !

ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ કોરોના કરતા પણ મોટી મહામારી તરીકે ઊભરી આવ્યું છે.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં...

કોરોનાની બીજી લહેરનું પીક આવી ગયું ;6-8 મહિનામાં ત્રીજી લહેર આવવાની આશંકા

ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 3 સદસ્યોની પેનલે અનુમાન લગાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર...

તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં 45 લોકોનો જીવ લીધો,વધુ એક વાવાઝોડું ‘Yaas’ કતારમાં !

ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટમા વાવાઝોડા બાબતે મહત્વની જવાબદારી સંભાળતા સાધનોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ઈસ્ટ સેન્ટ્રલ દિશામાં આગામી તારીખ 23 આસપાસ...

સરકારની પોલ છતી થઈ : કોરોનાથી મોત મુદ્દે સરકારે જાહેર કરેલ આંકડાઓ સામે સવાલ, છેલ્લા 71 દિવસમાં 4218 મોત જાહેર કર્યા જ્યારે 1.23 લાખ...

કોરોનાને લઇ સરકાર પર વાસ્તવિકતા છુપાવવાનો આક્ષેપ લાગ્યો છે.સરકારી વિભાગો જ સરકારની પોલ ખોલી રહ્યાં છે. કોરોનાથી મોત મુદ્દે સરકારે જાહેર કરેલ આંકડાઓ સામે...

તાજા સમાચાર

- Advertisement -spot_img