Monday, April 29, 2024
- Advertisement -spot_img

TAG

government

બે વર્ષમાં 313 સિંહો માર્યા ગયા, છતાં ગુજરાત મધ્યપ્રદેશને 10 સિંહો આપવા તૈયાર નથી !

દેશના ફક્ત ગીરના અભ્યારણ્યમાં મળી આવતા સિંહો (બબ્બર સિંહ અથવા એશિયાટિક સિંહ) માટે મધ્યપ્રદેશ રાહ જોઈને બેઠું છે પરંતુ ગુજરાત સરકાર 10 સિંહો આપવા...

જે લોકો પોતે સરકાર સાથે કૃષિ સુધારણાની હિમાયત કરતા હતા, આજે તેમનો વિરોધ કેમ ?

આવશ્યક કોમોડિટીઝ એમેન્ડમેન્ટ એક્ટ -2020 નો હેતુ ખાસ સંજોગો સિવાય કૃષિ ઉત્પાદનોના ઉત્પાદન અને વિતરણ પર વધુ પડતી કાનૂની પકડ ઢીલી કરવી, કૃષિ ક્ષેત્રે...

ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર ‘ઉદ્યોગ મંથન’ ની શરૂઆત કરી રહી છે.

ભારત સરકાર ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે અનેક કાર્યક્રમો ચલાવી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ ઉદ્યોગ અને આંતરિક વેપારને પ્રોત્સાહન આપવા વિભાગ...

પીએમ મોદીએ પંડિત દીનદયાલની પુણ્યતિથિ પર કહ્યું – સરકાર બહુમતીથી ચાલે છે, પરંતુ દેશ સર્વાનુમતે ચાલે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જન સંઘના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના કાર્યકરો અને સાંસદોને સંબોધન કર્યું હતું. તેમના સંબોધનમાં તેમણે કહ્યું...

રાજ્યની કોલેજોમાં FY શરુ કરવાની સરકારની યોજના,4 લાખ વિદ્યાર્થીઓને અસર કરતો નિર્ણય

ગુજરાતના શિક્ષણ જગતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.કોરોના કાળ દરમિયાન થંભી ગયેલ શિક્ષણ જગતને ફરીથી વેગવંતુ બનાવવા સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યરે...

રાજકોટમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 15,349ને પાર,આજે એકનું કોરોનાથી મોત

રાજકોટમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 15349 પર પહોંચી છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 157 દર્દી સારવાર હેઠળ છે. બુધવારે 45 દર્દી કોરોનામુક્ત થતા...

National Girl Child Day 2021 : થીમ, ઇતિહાસ અને મહત્વ જાણો.

ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ દર વર્ષે 24 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ 2008 માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની પહેલ હતી. રાષ્ટ્રીય બાલિકા...

કેશોદમાં કોરોના બ્લાસ્ટ,ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં એકસાથે 11 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ

રાજય સરકારે ગાઇડલાઇન્‍સ મુજબ શાળાઓ શરુ કરવાની છૂટ આપી છે. દરમિયાન કેશોદ શહેરમાં આવેલી કે.એ.વણપરીયા સંકુલમાં આજથી ઘો.10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં...

મોરબીની સરકારી શાળામાં ચોરી થઇ, પોલીસે સલામતીની ખાતરી આપવાને બદલે જવાબદારી ખંખેરી

જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકોને કોના પર આધાર રાખવો તે મોટો સવાલ છે. મોરબીની એક સરકારી શાળામાં ચાર દિવસ પહેલાં ચોરી થઇ...

Pm મોદીએ રાષ્ટ્રીય મેટ્રોલોજી કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વિડીયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય મેટ્રોલોજી કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું હતું.પીએમ મોદીએ નેશનલ એન્વાયરમેન્ટલ સ્ટાન્ડર્ડ લેબ, નેશનલ એટમિક ટાઈમસ્કેલ અને ભારતીય...

તાજા સમાચાર

- Advertisement -spot_img