Sunday, March 29, 2026
- Advertisement -spot_img

TAG

gujarat

પશ્ચિમ કચ્છમાં SMCનો મેગા દરોડો; ₹5.09 કરોડનો વિદેશી દારૂ અને મુદ્દામાલ ઝડપાયો

​ભુજ, પશ્ચિમ કચ્છતારીખ: 20/02/2026​સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત પશ્ચિમ કચ્છના ભુજ તાલુકાના વડવાળા ગામમાં એક...

કલોલ સીટી સર્વે કચેરીમાં ACBનો સપાટો: ૧૦ જમીનની નોંધ પાડવા ₹૫૦ હજારની લાંચ લેતા બે સર્વેયર ઝડપાયા

ગાંધીનગર:અમિત દવે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આવેલી સીટી સર્વેની કચેરીમાં ભ્રષ્ટાચારના નેટવર્કનો પર્દાફાશ કરતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ડીકોય ઓપરેશન પાર પાડ્યું...

ગોંડલ એસટી ડીપો ને માર્કેટ યાર્ડ આસપાસ નેશનલ હાઇવે પર અધ્યતન બસ પોર્ટ બનાવો.

ગોંડલ શહેર એટલે એશિયા નું સૌથી મોટું માર્કેટ યાર્ડ તેમજ અહીં ઓઇલ મિલ મમરા સિમેન્ટ પ્રોડક્ટ તેમજ ખાદી વિશ્વસ્તરે ચમકે છે ત્યારે અહીં ગામ...

રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે ‘દ્રાક્ષ-નારંગીનો ફલકૂટ’ ધરાવામાં આવ્યો .

રાજકોટ: શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભૂપેન્દ્ર રોડ, રાજકોટ તથા SGVP ગુરુકુલ રીબડાના સંયુક્ત ઉપક્રમે આગામી સમયમાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.મેમનગર...

ગોંડલ બાયપાસ જતી એસટી બસો માટે ફિક્સ સ્ટોપ આપવા કરાઈ રજૂઆત

ગોંડલ યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા એ એસટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગોંડલ થી બાયપાસ જતી એસટી બસ માટે કોઈ...

દાતા તાલુકામાં પૈસા કમાવાની આડમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબને હડાદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.

કોરોના મહામારીના સમયમાં પણ અમુક લોકો તકનો લાભ લઇ પૈસા કમાવાની આડમાં માનવતા ભૂલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યાં હોય તેવા અનેક બનાવો...

ખોડલધામ,સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ચોટીલા, વડતાલ મંદિર આવતીકાલથી અને અંબાજી મંદિર 12મીથી ખૂલશે

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા...

ગુજરાત: સીએમ રુપાણીએ ચક્રવાત તૌકતેથી સર્જયેલ વિનાશમાંથી બહાર આવવા માટે કેન્દ્ર પાસે હજી વધુ આટલા રૂપિયાની મદદ માંગી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે ગુજરાતમાં વિનાશક ચક્રવાત તૌકતેને કારણે થયેલી તબાહીમાંથી બહાર આવવા માટે કેન્દ્ર પાસેથી આશરે 10,000 કરોડ રૂપિયાની વધુ મદદ માંગી છે....

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આજથી શરુ,પ્રથમ દિવસે 300 પ્રવાસીઓ આવ્યા !

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજથી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક...

રાજ્યમાં એજ્યુકેશન લેવલે નવો ટ્રેન્ડ,બુક સ્ટોલની જગ્યાએ વાલી અને વિદ્યાર્થીઓ મોબાઈલ શોપ તરફ વળ્યાં !

કોરોનાને કારણે છેલ્લા દોઢેક વર્ષથી રાજ્ય સહિત દેશભરમાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું છે. હવે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષમાં પણ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ જ આપવામાં...

તાજા સમાચાર

- Advertisement -spot_img