Sunday, May 19, 2024
- Advertisement -spot_img

TAG

gujrat

દેશભક્તિનાં જોશથી ભરી દેશે તમને આ ‘વંદે માતરમ’ ગીત, આ જાણીતા ગુજરાતી કલાકારો છે સામેલ.

26મી જાન્યુઆરીનાં રોજ એક ખાસ ગુજરાતી ગીત રિલીઝ થયુ છે, જે તમને અખંડ દેશભક્તિનાં જુસ્સા સાથે ભરી દેશે. ગણતંત્ર દિવસ નિમિતે દેશને નામ એક...

જાણો શા માટે ઈન્દ્રનિલ રાજ્યગુરુ અને અન્ય કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી ?

હાલ ચાલી રહેલા ખેડૂત વિરોધી કાયદાને રદ કરવા દિલ્હી પર ખેડૂતોએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે. અને પોતાની વાત પાર અડગ રહ્યા છે. આ...

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામા કોરોના રસીકરણ કામગીરીની શુભ શરૂઆત કરવામાં આવી.

સમગ્ર દેશમાં હાલ પ્રથમ તબક્કામાં કોરોના વાઈરસના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામા કોરોના રસીકરણ કામગીરીની શુભ શરૂઆત...

રાજકોટમાં CMના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, આ સાથે જ જાણો 489.50 કરોડનાં ક્યાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું ?

રાજકોટમાં CM રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને આ અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. અંડર બ્રિજની શરૂઆતમાં "લવ રાજકોટ"...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક આત્મીયતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, જાણો કેવી રીતે ?

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે એકવાર માણસ કોઈ ઉચ્ચા પદ પર પહોચી જાય પછી તેના મૂળને ભૂલી જાય છે. અને જીંદગીની વ્યસતાને...

રાજકોટ જીલ્લામાં ત્રણ સેન્ટરો પર કોરોના વેકસીનનું ટીકા કરણ આજે શરૂ કરવામાં આવ્યું, જાણો ક્યાં છે આ ત્રણ સેન્ટરો ?

દેશમાંથી કોરોનાને નાબૂદ કરવા માટે આજે દેશભરમાં કોરોના વેક્સીનનું ટીકા કરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. જે કોવિડ વેક્સિનની આપણે સૌ આતૂરતાથી રાહ જોઈ...

રાજકોટ ખાતે કોરોના વેક્સિનનો 77,000નો ડોઝ પહોંચ્યો, જાણો ક્યાં દિવસથી વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરાશે ?

કોરોના વેક્સિનનો 77,000નો ડોઝ રાજકોટ આવી પહોંચ્યો છે. શનિવારથી રાજકોટમાં પ્રથમ રસી આપવામાં આવશે. હાલમાં રીજનલ વેક્સિન સ્ટોર ખાતે વેક્સિનને સ્ટોરેજ કરવામાં આવશે વેક્સિનનો...

મોડાસા અને સાબરકાંઠાજિલ્લાનાં પ્રાંતિજ ખાતે સ્વામીવિવેકાનંદ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી॰

આજે સ્વામી વિવેકાનંદ નો જન્મદિવસ છે ત્યારે મોડાસામાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું પૂજન કરી ફુલમાળા અર્પણ કરવામાં આવ્યા હતા. 12 જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતી છે....

દેશમાં પક્ષીઓના અચાનક મોતથી અનેક રાજ્ય સરકારો ચિંતિત

દેશમાં હવે પ્રવાસી પક્ષીઓ પણ અચાનક મરી રહ્યા છે, જેનાથી બધાને આંચકો લાગ્યો છે. તાજેતરમાં, ઘણા રાજ્યોમાં કાગડાઓના રહસ્યમય મૃત્યુએ તંત્રની ચિંતા વધારી દીધી...

મોદીએ રાજકોટમાં એઈમ્સ નો શિલાન્યાસ કર્યો. 2021 માટે મોદીએ આપ્યો નવો મંત્ર

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (એઈમ્સ) નો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) એ કહ્યું...

તાજા સમાચાર

- Advertisement -spot_img