મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આખરે અનલોક કરવાની યોજનાની ઘોષણા કરી. નવી યોજનાનો અમલ સોમવારથી શરૂ થશે. મહા વિકાસ આધાડી સરકાર દ્વારા જાહેર કરાયેલી પાંચ-સ્તરની...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે લોકડાઉન અંગે મહત્વની બેઠક કરશે. આ બેઠકમાં લોકડાઉનથી રાજ્યના પ્રભાવિત લોકો માટેના નાણાકીય પેકેજ પર...
મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગઢ આ પાંચ રાજ્યોએ કોરોના રોગચાળાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધારી છે. આ રાજ્યોમાં 80 ટકાથી વધુ...
મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને થાણે મહાનગરપાલિકાએ 9 માર્ચથી 31 માર્ચ દરમિયાન હોટ સ્પોટ વિસ્તારોમાં લોકડાઉન લાગુ કર્યું છે....