Monday, April 29, 2024
- Advertisement -spot_img

TAG

sports

ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમશે, આ ટીમ સાથે થશે મુકાબલો, જય શાહે આપી જાણકારી.

ભારતની મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષના અંતમાં પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમશે. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહે...

આઇપીએલ 2021 પહેલા ઘણા ખેલાડીઓએ કોરોના રસી લેવાનો ઇનકાર કર્યો હતો – અહેવાલ

ઘણા ખેલાડીઓને કોવિડ-19નો ચેપ લાગ્યા બાદ આઇપીએલ 2021 મુલતવી રાખવામાં આવ્યાને 12 દિવસ થઈ ગયા છે, પરંતુ તેની અસર હજુ પણ ખેલાડીઓ પર છે....

IPL 2021 ની બાકીની મેચોમાં નહીં રમી શકે ઈંગ્લેન્ડના ખેલાડી ECBના ક્રિકેટ ડાયરેક્ટરએ આ કારણ આપ્યું.

જૂન થી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમનું શેડ્યૂલ એકદમ વ્યસ્ત છે અને જો આ વર્ષે આઇપીએલની બાકીની મેચો નવેસરથી યોજાય તો ઈંગ્લેન્ડના ક્રિકેટરો રમી શકશે નહીં....

એમએસ ધોનીએ ઘરે જતા પહેલા આ શરત મૂકી, જાણીને તમને પણ ધોની પ્રત્યે માન જાગશે.

ધોનીના ગુણો તેને સૌથી ખાસ બનાવે છે અને ફરી એકવાર સાબિત થઇ ગયું છે કે તે કેપ્ટન્સનો પણ કેપ્ટન કેમ છે અને તેના સાથી...

બિગ બ્રેકિંગ: IPLને મુલતવી રાખવામાં આવ્યો, એક પછી એક અનેક ખેલાડી કોરોના પોઝિટિવ મળી આવ્યા.

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝન હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈના અધિકારીઓની બેઠક થોડા સમય પહેલા સમાપ્ત થઇ. આઇપીએલ મુલતવી રાખવામાં...

કોરોનાને કારણે બદલી શકે છે BCCI નો IPLપ્લાન, હવે આ એક શહેરમાં રમાશે તમામ મેચો ?

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સિઝનમાં કોરોનાને કારણે ઉભા થતા જોખમને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લઈ શકાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટમાં આગળ...

Womens T20 Challenge આ વર્ષે રદ થઈ શકે છે, બીસીસીઆઈના અધિકારીએ કરી જાહેરાત.

ભારતમાં કોવિડ-19ની બીજી લહેરના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ટી-20 ચેલેન્જનું આ વર્ઝન રદ કરવું પડી શકે તેમ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી...

આઇપીએલ 2021: દિલ્હીની પ્લેઇંગ ઈલેવનમાં મોટો ફેરફાર, આ દિગ્ગજ ખેલાડી બેંગ્લોર સામે નહીં રમે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની 22મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચમાં દિલ્હીએ બદલાવ સાથે ઉતરવું પડશે. ટીમ સ્પિનર...

Sachin Tendulkar Birthday: વનડેમાં 200 રન બનાવ્યા પછી સચિન આખી રાત સૂઈ શક્યો નહોતો, જાણો તેની આ દિલચસ્પ કહાની.

24 એપ્રિલ સચિનના ચાહકો માટે તહેવાર જેવો દિવસ છે. કારણ કે આ દિવસે માસ્ટર-બ્લાસ્ટરનો જન્મદિવસ છે. આજે તેંડુલકર તેનો 48 મો જન્મદિવસ ઉજવી રહ્યો...

રાશિદ ખાનનો દાવો, આ ખેલાડી ભવિષ્યમાં ભારત માટે યોગ્ય ઓલરાઉન્ડર બનશે.

સનરાઇઝર્સ હૈદરાબાદના સ્પિનર રાશિદ ખાનને લાગે છે કે અભિષેક શર્મા ભવિષ્યમાં ભારત માટે યોગ્ય ઓલરાઉન્ડર બની જશે. ખલીલ અહમદ અને અભિષેક શર્માના શાનદાર બોલિંગ...

તાજા સમાચાર

- Advertisement -spot_img