Sunday, February 8, 2026

ટંકારાના વિરપર નિવાસી ભાવનાબેન તરશીભાઈ મુંદડીયાનુ દુઃખદ અવસાન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના વિરપર ગામના નિવાસી ભાવનાબેન તરશીભાઈ મુંદડીયાનુ (ઉ.વ.૫૭) તારીખ ૦૮-૦૨-૨૦૨૬ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

સદગતનું બેસણું તારીખ ૧૨-૦૨-૨૦૨૬ ને ગુરુવારના સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ કલાકે ટંકારાના વિરપર (મ) ખાતે રાખેલ છે.

નોંધ:- પીયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

                        લી.

તરશીભાઈ રાઘવજીભાઈ મુંદડીયા, જગદીશભાઈ રાઘવજીભાઈ મુંદડીયા, સ્વ. જીતેન્દ્રભાઈ રાઘવજીભાઈ મુંદડીયા, ચિરાગભાઈ જીતેન્દ્રભાઈ મુંદડીયા, હાર્દિકભાઈ અરશીભાઈ મુંદડીયા, જયેશભાઈ જગદીશભાઈ મુંદડીયા, દિવ્યેશભાઈ જીતેન્દ્રભાઈ મુંદડીયા, મનસુખભાઈ ધનજીભાઈ કાંજીયા, પી.ડી. કાંજીયા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર