મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અને મોરબી જિલ્લા યુવા ભાજપ ના મંત્રી રામભાઈ જીલરીયા નો આજે જન્મદિવસ છે
ત્યારે સ્વભાવે સરળ શાંત અને સૌમ્ય મિલનસાર સ્વભાવ ધરાવતા કાયમ હસતો ચેહરો અને દરેક લોકો ને વાત ધીરજ પૂર્વક સાંભળી લોકો ના પ્રશ્નો નો ઉકેલ લાવતા સાથે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ જેમ કે આહીર એકતા મંચ જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા બહોળો મિત્ર વર્ગ ધરાવતા રામભાઈ જીલરીયા ને પોતાના પરિવારજનો સગા સ્નેહીઓ અને મિત્રો દ્વારા શુભેચ્છા નો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે જન્મદિનના આ શુભ અવસરે રામભાઈ જીલરીયા ને ચક્રવાત ન્યુઝ ટીમ વતી જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...