- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

વાડીની ઓરડીમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી ઝડપાયા

જુગારીઓ પાસે થી ૧.૧૭ લાખનો મુદામાલ જપ્ત કરાયો મોરબીના રાજપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દરોડો કરીને એલસીબી ટીમે જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને...

મોરબી જલારામ મંદિર ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમ યોજાયો

મોરબી જીલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા શ્રી નયનભાઈ અઘારા ની પ્રેરક ઉપસ્થિતી મા નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાયો મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ...

મોરબી ના મણી મંદિર ખાતે વિશ્વ હિંન્દુ પરિષદ ટિમ દ્વારા હનુમાન ચાલીસા ના પાઠ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ

મોરબીનું મણિમંદિર જે છેલ્લા 21 વર્ષ થી બંધ હતું જે પ્રજાજન માટે પાછુ ખુલ્લું મુકવામાં આવ્યું છે. તેના અનુસંધાનમાં  વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ,...

મોરબી ખાતે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા

શહેરી વિસ્તારમાં માળખાકીય સુવિધા ઉપલબ્ધ બને તે દિશામાં રાજય સરકાર કાર્ય કરી રહી છે : રાજયમંત્રી મોરબી ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો)...

સાર્થક વિધામંદિર પરિવાર ના વિધાર્થીઓ ની ફરી એક વખત રાજ્યકક્ષાએ પસંદગી

ગુજરાત સરકાર તેમજ ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્ટેમ ક્વિઝ માં મોરબી ના 10 વિધાર્થીઓ ની રાજ્યકક્ષા માટે પસંદગી થયેલ જેમાં સાર્થકવિધામંદિર ની...

બજેટની હોળી કરતા મોરબીનાં આશા વર્કર બહેનો

મોરબી જિલ્લાના આશા વર્કર બહેનોએ અર્બન સેન્ટરો બહાર બજેટની હોળી કરી વિરોધ પ્રદર્શન કર્યું રાજ્યના આશા વર્કર બહેનો છેલ્લા ઘણા સમયથી વેતન વધારો સહિતની માંગ...

મોરબી જલારામ મંદિર નો પંચદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાયો

આ તકે મોરબી જીલ્લાના વિવિધ રાજકીય સામાજીક અગ્રણીઓએ જલારામ બાપાનો મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. કાંતિલાલ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, જાનકીબેન જીજ્ઞેશભાઈ...

મોરબી રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના

મોરબી અજંતા કલોક સામે કારે બાઈકને હડફેટે લેતા એકનું મોત  મોરબી રાજકોટ હાઈવે ઉપર અજંતા ક્લોકની સામે સ્વીફ્ટ કાર ચાલકે બાઈક સવાર યુવાનને હફફેટે લઈ...

ગત રોજ ગુજરાત પ્રદેશ આપ દ્વારા વિધાનસભા ચુંટણીના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી

મોરબી-માળીયા, ટંકારા-પડધરીના પ્રભારીઓની વરણી કરવામાં આવી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા આગામી સમયમાં આવનારી વિધાનસભા 2022ની ચૂંટણી માટે પ્રભારીઓની નિમણુક કરાઇ...

શું મોરબી જાંબુડિયા અ‍ારટીઓ કચેરીનુ વીજ કનેક્શન કપાતા કપાતા રહી ગયુ ?

પીજીવીસીએલ ટીમ લાઈન કાપવા પહોંચી આરટીઓ અધિકારીએ બાકી બિલ થોડા દિવસોમાં ભરી આપવાનું કહેતા વીજ તંત્રની ટિમ પરત ફરી મોરબીના જાંબુડિયા ગામ નજીક આવેલ આરટીઓ...

તાજા સમાચાર

- Advertisement -spot_img