- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

રાજ્યનાં 36 શહેરમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ થશે !

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી...

રિપોર્ટ: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 સિરીઝ રદ થઇ શકે છે, IPL બન્યું કારણ ?

કોરોના સંક્ર્મણની બીજી લહેરરમતગમતની દુનિયાને પણ અસર કરી રહી છે. રોગચાળાના ફેલાવાને કારણે ઘણી ક્રિકેટ શ્રેણીઓ અને લીગ કાં તો રદ કરવામાં આવી હતી...

કોરોના : યુએસમાં રસી લગાવેલ બાળકોમાં હૃદય સંબંધિત સમસ્યા જોવા મળી, સીડીસીએ તપાસ શરૂ કરી જાણો શું કહ્યું સીડીસીએ.

કોરોના રોગચાળાને હરાવવા માટે યુ.એસ.માં ૧૨ વર્ષથી વધુ વયના બાળકોને રસી આપવાના નિર્ણયથી મુશ્કેલી ઉભી થઇ છે. રસી આપ્યા બાદ કેટલાક બાળકોને હૃદય સબંધિતની...

‘રાધે’ નું રીવ્યુ કરવું કેઆરકેને પડ્યું ભારી, સલમાને માનહાનિનો કેસ દાખલ કર્યો તો ભાઇજાનથી ડરી ગયો કેઆરકે, અને કહ્યું કે હવે ……

પોતાના વિચિત્ર નિવેદનોને લઈ ચર્ચામાં રહેલા ફિલ્મ અભિનેતા કમાલ રશિદ ખાન (કેઆરકે)ને સલમાન ખાન સાથે પંગો લેવો ભારે પડ્યો હતો. બોલિવૂડ ફિલ્મો અને ગીતોની...

નવી માર્ગદર્શિકા: વોટ્સએપએ સરકારની નીતિઓ અને માર્ગદર્શિકા સામે દિલ્હી હાઈકોર્ટનો દરવાજાઓ ખટખટાવ્યો, અને કહી આ વાત.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે ભારત સરકારના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે તેના દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું...

ચક્રવાત યાસ Live Update: ઓડિશામાં તૂફાન ટકરાવવાની પ્રક્રિયા શરૂ, આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, એનડીઆરએફે રેકોર્ડ સંખ્યામાં પ્રથમ વખત પાંચ રાજ્યોમાં કુલ ૧૧૩...

અત્યંત ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલા ચક્રવાત યાસ ઓડિશામાં ત્રાટકવાનું શરૂ થઈ ગયું છે જે 2-3 કલાક સુધી ચાલશે. જેના કારણે અનેક વિસ્તારોમાં...

નેજલ રસી બાળકોને કોરોનાથી રોકવામાં અસરકારક બનશે, જે ઇન્જેક્ટેબલ રસી કરતા વધુ અસરકારક છે.

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્ર્મણનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે અનેક રાજ્યોએ તેની સામે લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે....

રાજ્યના ધોરણ-૧ર ના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના કારકીર્દી ઘડતર માટે બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ ૧ જુલાઇ, ગુરુવારથી યોજાશે !

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા...

યલો ફંગસ, બ્લેક અને વાઈટ ફંગસથી વધુ જોખમી હોઈ શકે છે,જાણો તેના ફેલાવાના કારણો અને લક્ષણો !

બ્લેક એન્ડ વ્હાઇટ ફૂગ પછી હવે યલો ફૂગના પ્રવેશથી ડોકટરોની ચિંતા વધી ગઈ છે. ગાઝિયાબાદમાં યલો ફૂગના દર્દીમાં તેની પુષ્ટિ થઈ છે. ડોક્ટરોએ કહ્યું...

એવું તો શું થયું કે પટિયાલામાં નવજોત સિંહ સિદ્ધુએ અને અમૃતસરમાં પુત્રી રાબિયાએ ઘરની છત પર કાળો ધ્વજ મૂક્યો ?

કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુએ કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં મંગળવારે તેમના...

તાજા સમાચાર

- Advertisement -spot_img