- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

નવલખી પોર્ટ ખાતે ટ્રક ટ્રેઇલરની અડફેટે શ્રમિક યુવકનું મોત

નવલખી પોર્ટ ખાતે ટ્રક ટ્રેઇલરની અડફેટે ચાલીને જઈ રહેલા શ્રમિક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો...

માળીયા(મી)માં ૩૦૦ લીટર દેશી દારૂ સાથે સીએનજી રીક્ષા પકડાઈ

માળીયા મિયાણામાં દેશી-વિદેશી દારૂ પકડાવવાનો સીલસીલો યથાવત રહ્યો છે. તાજેતરમાં ભીમસર ચોકડી નજીક પોલીસે સીએનજી રીક્ષામાંથી ૩૦૦ લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો, જ્યારે...

મોરબી: માળિયા ભીમસર ચોકડી પાસે SMC નો દરોડો રૂ.1.63 કરોડનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે

ટ્રક માંથી દારૂની 19068 બોટલ પકડી પાડવામાં આવી માળિયા મીયાણા તાલુકાની ભિમસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલીંયમના પાર્કિંગમાથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડયો જેમાં વિદેશી...

મોરબીના ધુળકોટ ગામની સીમમાંથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી તાલુકાના ધુળકોટ ગામ સીમ માંથી એક ઇસમને દેશી હાથ બનાવટી જામગરી બંદુક (હથિયાર) સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસ ટીમે ઝડપી પાડયો છે. મોરબી...

મોરબી સબજેલ ખાતે ઝડતીમાં બે મોબાઇલ મળતા ચકચાર, કોણ ઉપયોગ કરતું હતું તે અંગે તપાસ શરૂ

મોરબી સબજેલ ખાતે આજે સ્કોવર્ડ જેલર દ્વારા ઝડતી લેવામાં આવી જેમાં ઝડતી દરમિયાન સબજેલમા બેરક નંબર -૩ અને ચાર વચ્ચેથી આવેલ સંડાસ બાથરૂમમાથી તથા...

મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સ મેળવવાની માર્ગદર્શિકા જાહેર કરાઇ 

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના ખાણી–પીણીના ધંધાર્થી ઓને જણાવવાનું કે નવા ફૂડ લાઇસસન્સ અને રજીસ્ટ્રેશન ઘેર બેઠા ઓનલાઈન કરી શકાય છે, ફૂડ લાયસન્સ...

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શ્રી ત્રિલોકધામ મંદિર વિવિધ કાર્યક્રમોનું આયોજન 

મોરબી: મહાશિવરાત્રિ પર્વ નિમિતે શ્રી ત્રિલોકધામ મંદિર ખાતે તારીખ-૧૫- ૦૨-૨૦૨૬,ને રવિવાર ના સૂર્યોદય સાથેજ ભગવાન ના વસ્ત્રો, આભૂષણ અને શૃંગાર દર્શન, સવારે ૯:૦૦ કલાકે...

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બેટરીના પાણીના પાર્સલમાં મંગાવતો વિદેશી દારૂ પકડી પાડ્યો

મોરબીના લાતી પ્લોટના નાકા પાસેથી વાહનની બેટરીના પાણીના પાર્સલની આડમા પરપ્રાંતીય ભારતીય બનાવટના વિદેશી દારૂ મંગાવતા વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૪૮ કિ.રૂ.૪,૦,૫૬૦૦/- તથા વાહન તથા...

મોરબી મહાનગર પાલિકાની ANCD શાખા એ જાહેર માર્ગ પર થી 2517 પશુને પકડી પાંજરાપોળમાં મોકલ્યાનો દાવો

મોરબી મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ફેબ્રુઆરી 2026 સુધી જાહેર માર્ગ પર અડચણ રૂપ 2,517 પશુ પકડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારમાંથી જાહેર માર્ગો...

માળિયા અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ ચાલુ રાખવા માળિયા (મીં) કોંગ્રેસ પ્રમુખની માંગ

માળીયા બ્રાન્ચ કેનાલ અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ ચાલુ રાખવા બાબતે માળિયા મીયાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયાએ મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી માંગ...

તાજા સમાચાર

- Advertisement -spot_img