- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીના લાતી પ્લોટમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાં દારૂનુ બેફામ વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં -૧૪મા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની પાંચ બોટલ સાથે...

ટંકારાની લતીપર ચોકડી પાસે રોડ પર ટ્રક અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત

રાજકોટ મોરબી હાઈવે રોડ પર ટંકારાની લતિપર ચોકડીના ઓવરબ્રિજના છેડે ટ્રક એસટી બસ સાથે અથડાતા બસમાં ૫૦ હજાર થી વધુનુ નુકસાન થયું હોવાથી આરોપી...

વાંકાનેરમા પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા ઇસમને પોલીસે દબોચી લીધો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા ઇસમને મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા ઇસમોને...

ટંકારાના વિરપર નિવાસી ભાવનાબેન તરશીભાઈ મુંદડીયાનુ દુઃખદ અવસાન 

ટંકારા તાલુકાના વિરપર ગામના નિવાસી ભાવનાબેન તરશીભાઈ મુંદડીયાનુ (ઉ.વ.૫૭) તારીખ ૦૮-૦૨-૨૦૨૬ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે...

મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે 

મોરબીના બાવરવા પરિવારના આંગણે ભારતની ભાગ્યવંત ભોમકા એવા બરવાળા ગામે બહુચર માં અને શિકોતર માતાજીના માતૃશક્તિના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું...

ગાયત્રી પરિવાર મોરબી દ્વારા નવયુગ વિદ્યાલય મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

મોરબી: અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા નવયુગ વિદ્યાલય મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો. જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા...

ટંકારાના મિતાણા પાસે ચાલુ રીક્ષામાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચિલ ઝડપ ; ગુન્હો દાખલ 

મોરબી જિલ્લામાં ચોરી, ચીલ ઝડપ તેમજ મારામારીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ટંકારા-રાજકોટ હાઇવે રોડ પર મીતાણા પાસેના ઓવરબ્રિજ પહેલા રિક્ષામાં બેસી મહિલા...

ટંકારા: મજુરીના રૂપિયા માગતા ગેરજના કર્મચારીઓને છ થી સાત શખ્સોએ લાકડાના ધોકા વડે ફટકાર્યા 

મોરબી રાજકોટ હાઇવે પર ટંકારા નજીક બાની વાડી સામે આવેલ લાભ ગેરજ પાસે રોડ ઉપર યુવકે આરોપી સ્કોર્પિયો ચાલક પાસે મજૂરીના પૈસા માગતા આરોપીને...

મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા એ 29 મીઠાઈ- ફરસાણની દુકાનમાં ખાદ્ય પદાર્થનું નિરીક્ષણ કર્યુ

મોરબી મહાનગરપાલિકા ની ફુડ શાખા દ્વારા શહેરના મીઠાઈ ફરસાણના વિક્રેતાઓ હોટલ- રેસ્ટોરન્ટ માં ખાદ્ય પદાર્થ નું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા સહિતની...

મોરબી સિરામિક મેન્યુફેક્ચર્સ એસો. દ્વારા જાગૃતિ કાર્યક્રમ અને ઇન્ટરએક્ટિવ સેશન યોજાયું 

આજે મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે CGWB (Central Ground Water Board), WCR ના અમદાવાદ થી પધારેલા અધિકારીઓ ડૉ. રતિકાંત નાયક – પ્રાદેશિક નિયામક, બિસ્વરૂપ...

તાજા સમાચાર

- Advertisement -spot_img