સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી અપૂરતા સ્ટાફના કારણે ત્યાં આવતા દર્દીઓને ખૂબ હાલાકી ભોગવવી પડતી રહી છે. અવાર નવાર સામાજિક કાર્યકરો દ્વારા કાયમી ખાલી...
મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં યુવતીએ પોતાના પતિના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં જીવન ટુંકાવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી છે.
મોરબીના...
પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, રઘુવંશી અગ્રણી દીપકભાઈ ભોજાણી, હર્ષદભાઈ પંડિત સહીત ના અગ્રણીઓની ઉપસ્થિતિ મા નેત્રમણી કેમ્પ યોજાયો
અત્યાર સુધી ના ૧૧ કેમ્પ મા કુલ...
ભાજપ અગ્રણી દ્વારા મોરબીને મહા નગરપાલિકાનો દરજ્જો આપવા કરવામાં આવી માંગ
ભાજપ અગ્રણી તેમજ વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટના અગ્રણી વિજય લોખીલ દ્વારા મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો...
આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં "વંદે ગુજરાત વિકાસ યાત્રા" નું આયોજન...
૫ થી ૧૯ જુલાઇ દરમિયાન વિકાસયાત્રા રથ ગામડે-ગામડે ફરી રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલ જન કલ્યાણના કાર્યોની ઝાંખી કરાવશે
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે એલ.ઈ.કોલેજના...