Thursday, August 21, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11762 POSTS

મોરબીના સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અર્પણ સમારોહ સંપન્ન

મોરબી જિલ્લાની 1303 વિદ્યાર્થી અને 32 શિક્ષકોનો સેટ અપ ધરાવતી હળવદની સરકારી શાળા નંબર - ૪ જુદી જુદી પાંચ કેટેગરીમાં પાંચ એવોર્ડ સાથે સૌથી...

સિવિલ હોસ્પિટલમાં અપૂરતા સ્ટાફથી મોરબીવાસીઓ પરેસાન !

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી અપૂરતા સ્ટાફના કારણે ત્યાં આવતા દર્દીઓને ખૂબ હાલાકી ભોગવવી પડતી રહી છે. અવાર નવાર સામાજિક કાર્યકરો દ્વારા કાયમી ખાલી...

મોરબી : ખત્રીવાડમાં રહેતા યુવતીએ જીવન ટૂંકાવ્યું , ગળેફાંસો ખાઈ જતાં મોત

મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં યુવતીએ પોતાના પતિના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં જીવન ટુંકાવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી છે. મોરબીના...

મોરબી : પીપળી રોડ પર નવી બનતી ઇમારતના ત્રીજા માળે થી પડી જતા યુવકનું મોત

પીપળી રોડ પર નવી ઇમારતનું બાંધકામ ચાલતું હોઈ ત્યારે ગઈકાલે સવારે ના અરસામાં ત્રીજા માળે થી પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું. પીપળી રોડ પર...

મોરબી જલારામ મંદિર આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૯૮ દર્દીઓએ લાભ લીધો

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, રઘુવંશી અગ્રણી દીપકભાઈ ભોજાણી, હર્ષદભાઈ પંડિત સહીત ના અગ્રણીઓની ઉપસ્થિતિ મા નેત્રમણી કેમ્પ યોજાયો અત્યાર સુધી ના ૧૧ કેમ્પ મા કુલ...

ગાળો બોલવાની ના પાડતાં ૨ ઈસમોએ હોટલના માલિક અને તેમના ભાઈને જાન થી મારવાનો પ્રયાસ કર્યો.

મોરબી માળિયા હાઇવે પર આવેલ પાન માવા અને ચાની હોટલના માલિક અને તેમના ભાઈ પર ૨ ઇસમો દ્વારા ચા પી ને પૈસા ના આપી...

ભાજપ અગ્રણી દ્વારા મોરબીને મહા નગરપાલિકાનો દરજ્જો આપવા માંગ કરવામાં આવી

ભાજપ અગ્રણી દ્વારા મોરબીને મહા નગરપાલિકાનો દરજ્જો આપવા કરવામાં આવી માંગ ભાજપ અગ્રણી તેમજ વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટના અગ્રણી વિજય લોખીલ દ્વારા મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો...

મોરબી : કોરોનાએ રફતાર પકડી :- આજરોજ કોરીનાના ૧૨ કેસ, ચેતી જજો !

આજરોજ જિલ્લામાં કોરોનાના ૧૨ કેસ નોંધાયા છે. ત્યારે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના ૯ કેસ નોંધાયા છે અને શહેરી વિસ્તારમાં ૧ કેસ પોઝિટિવ...

“વંદે ગુજરાત વિકાસ યાત્રા” કાર્યક્રમના નિમંત્રણ પત્રિકામાં પૂર્વ ધારાસભ્યનું નામ જ નહિ ! જુથ બંધી ચરમ સીમાએ?

આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં "વંદે ગુજરાત વિકાસ યાત્રા" નું આયોજન...

રાજ્યમંત્રી બ્રિજશભાઈ મેરજા ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથને પ્રસ્થાન કરાવશે

૫ થી ૧૯ જુલાઇ દરમિયાન વિકાસયાત્રા રથ ગામડે-ગામડે ફરી રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલ જન કલ્યાણના કાર્યોની ઝાંખી કરાવશે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે એલ.ઈ.કોલેજના...

તાજા સમાચાર

- Advertisement -spot_img