Wednesday, September 10, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11932 POSTS

આજે કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો થશે જમા

ખેડૂતોના ખાતામાં આવશે 2,000 રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. દર...

મોરબીમાં છાત્રો માટે કારકિર્દી સેમીનાર અને તેજસ્વી છાત્રોનો સન્માન સેમિનાર યોજાયો.

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે વિવિધ...

મોરબીના મચ્છુ નદી પર રૂ ૨૫.૨૫ કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર થશે

મોરબી : આજે મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં મોરબી પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ચુંટાયેલ સદસ્યો તેમજ રીઝીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર પ્રાંત અધિકારી ચીફ ઓફિસર સહીતના અલગ અલગ...

મોરબી જિલ્લાની પ્રિ-મોન્સુન કામગીરી અંગે મંત્રીએ બેઠક કરી

આગામી ચોમાસા દરમિયાન આકસ્મિક ઘટના, ભારે વરસાદ, પૂર, વાવાઝોડુ તથા કુદરતી આપત્તિઓને પહોંચી વળવા મોરબી જિલ્લા વહીવટી તંત્રના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર રેસ્ક્યુ વિભાગ જિલ્લાની અલગ...

ટંકારા તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર ફાળવવામાં આવે તેવી આરોગ્યમંત્રી ને રજુઆત કરવામાં આવી

વધુ ગામડાંઓં ધરાવતા અને વસ્તીગણતરીએ મોટા કહીં શકાય તેવાં ટંકારા તાલુકામા કીડની સંબંધિત રોગો માટે ડાયાલિસિસ સેન્ટરની ખાસ જરૂરી હોય આ બાબતે ગ્રાહક સુરક્ષા...

હળવદ માં ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આવે નહિંતર હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે

હળવદમાં વર્ષોથી ગેરકાયદેસર નવા કોમ્પલેક્ષ, શોપિંગસેન્ટરો, સહિત બિલ્ડિંગના બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવી બાંધકામ વિભાગના નિયમોનો ઉલારિયો કરતા હોય છે જેનો કિસ્સો હળવદ ના મેઈન...

પ્રતિકભાઈ જાકાસણિયા નો આજે જન્મદિવસ.

મોરબી નિવાસી હાલ રાજકોટ સ્થાયી થયેલા અને Nilkanth Events ના નામથી વ્યવસાય કરતા પ્રતિકભાઈ પટેલ નો આજે જન્મદિવસ છે ત્યારે તેમના શુભચિંતકો અને પરિવારજનો તરફથી...

મોરબીમાં BAPS દ્વારા મંગળવારે વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન રેલી યોજાશે

મોરબીમાં તા.31ને મંગળવારે BAPS બાળપ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી નિમિત્તે તેમજ વર્લ્ડ ટોબેકો ડે...

વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી અને વાંકાનેરના નવા હોદેદારોની વરણી કરાઈ

મોરબી : વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા જીલ્લા બેઠક યોજાઈ હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા પ્રમુખ રમેશભાઈ પંડ્યા, સૌરાષ્ટ્ર પ્રાંત ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ...

મોરબી ખાતે જેપુર સોશ્યલ ગ્રુપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવનાર ત્રણ યુવાનોનું સન્માન કરાયું મોરબી : મોરબી તાલુકાના જેપુર ગામના જેપુર સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે...

તાજા સમાચાર

- Advertisement -spot_img