Wednesday, June 18, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11261 POSTS

ઉંઝા ઉમિયા મંદિર નાં ટ્રસ્ટી ગોવિંદભાઈ વરમોરા નાં હસ્તે ધાર્મીક પુસ્તકો નુ વિમોચન કરાયું

મોરબી : મોરબી નાં અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજ ની અનેક સંસ્થાઓ માં પોતાની તન મન ધન થી સેવા આપનાર અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા નાં...

ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી.

આજ રોજ ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી-મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ની સુચના અને સાંસદશ્રી...

મોરબીમાં પતિ નાં હાથે ઠંડા કલેજે પત્ની ની હત્યા કરવામાં આવી

પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ ઘર કંકાસ માનવામાં આવી રહ્યું છે. મોરબી શહેરના સામાંકાઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં મોડી સાજે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો...

મોરબી જીલ્લાના ૬ પોલીસ કર્મચારીઓ ની આંતરિક બદલી

મોરબી શહેરના એ ડીવીઝન પોલીસ મથક, તાલુકા પોલીસ અને પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ૬ પોલીસ કર્મચારીઓની જીલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે મોરબી જીલ્લા...

લખધીરપુર રોડ પર દિવાલ પરથી પડી જતા યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ સિરામિક ફેકટરીમાં દિવાલ પરથી પડી જતા યુવાનનું મોત   લખધીરપુર રોડ પરની સિરામિક ફેકટરીમાં કામ કરતા હકરીયા ટેટીયાભાઈ આદિવાસી (ઉ.વ.૨૧) નામના યુવાન સિરામિક...

આજે મોરબી જિલ્લામાં કોરોનાના ૦૩ નવા કેસ નોંધાયા

મોરબી જીલ્લો તાજેતરમાં કોરોના મુક્ત જાહેર કરાયો હતો મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના નવા કેસો આવવાના બંધ થઈ ગયા હતા પણ આજે ફરી...

મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ૧૯મી માર્ચે જિલ્લા આયોજન મંડળની બેઠક મળશે

જિલ્લા આયોજન મંડળ મોરબીની બેઠક તા.૧૯/૦૩/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા સેવાસદન સભાખંડ મોરબી ખાતે મોરબી પ્રભારી મંત્રી અને પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી દેવાભાઈ માલમના...

મોરબી જિલ્લા પોલીસવડા નો બગથળા આઉટ પોસ્ટ ખાતે લોકદરબાર યોજાશે

સંરપચો સામાજિક આગેવાનો તેમજ ઉધોગપતિઓ ને હાજર રહેવા અનુરોધ કરાયો મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા આમ જનતા ના ત્વરિત ન્યાય માટે સમયાંતરે લોકદરબાર નું...

મોરબી જિલ્લા કલેકટર દ્વારા બોર્ડની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયેલ સફાઈ કામદારનાં બાળકોને સન્માનિત કરાયા

મોરબી : માર્ચ-૨૦૨૧માં ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયેલ સફાઈ કામદારનાં બાળકોને રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાયા હતા. ગુજરાત સફાઈ...

ઉમિયા માનવ મંદિરમાં યોજાનાર કથા અંગે રવિવારે ટ્રસ્ટી અને કાર્યકર્તાઓની મિટિંગ

લજાઈ નજીક ઉમિયા માનવ મંદિરમાં સંસાર રામાયણ પારાયણનું આયોજન ટંકારા : ટંકારાના લજાઈ પાસે ભીમનાથ મંદિર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નિરાધાર વૃદ્ધો માટે સો ઓરડા...

તાજા સમાચાર

- Advertisement -spot_img