Sunday, August 3, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11626 POSTS

સૌરાષ્ટ્ર સ્ટેટ ટીમ અન્ડર ૨૫ સી કે નાયડુ ટુર્નામેન્ટમાં જે. નવીન સિલેકશન પામ્યો

જે.નવીન સૌરાષ્ટ્ર સ્ટેટ ટીમ અન્ડર ૨૫ સી કે નાયડુ ટુર્નામેન્ટમાં પ્રોબેબ્લ સિલેક્ટ થયો છે જે ખેલાડી મોરબીના કોચ નિશાંત જાનીના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી...

વિજ ગ્રાહકો ને બીન જરૂરી વિજ વપરાશ ન કરવાં PGVCL ની અપીલ

મોરબી : મોરબી પી.જી.વી.સી.એલ. દ્વારા એક પ્રેસનોટમાં જણાવ્યું છે કે હાલમાં વિષમ પરિસ્થિતિના કારણે વીજળીના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાથી વીજખાધને ધ્યાનમાં રાખીને કરારિત વીજભારની...

શાળા નંબર-4 હળવદની ધો.7ની બાળાએ રાજ્યકક્ષાની નૃત્ય સ્પર્ધામાં ગાંધીનગર ખાતે ભાગ લીધો.

ગાંધીનગર-આજે તા.25 માર્ચના રોજ યોજાયેલ આઝાદી કા અમૃતમહોત્સવ 2021-22 અંતર્ગત કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને વિદ્યાનિકેતન વિભાગ , ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ,...

મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલ સમયમાં? ઉધોગ ને રાહત થાય તેવા સરકારે નક્કર પગલાં ભરવા જોઇએ

લાખો લોકોની રોજગારી પર સીધી અસર   ચુંટણી સમયે કરોડો રૂપિયા નું ચુનાવી ફંડ ઉધોગપતિઓ પાસે થીં લઇ ઉધોગપતિઓ ને હથેળીમાં ચાંદ બતાવતા નેતાઓ હાલ સીરામીક...

હળવદ નગરપાલિકા સ્થિત સંચાલિત સ્મશાનમાં લાકડાં અને છાણા નો અભાવ

હળવદના સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાકડા અને છાણાનો અભાવ હોવાથી મૃતદેહને અંતિમ ક્રિયા માટે પાલિકાના કર્મચારીએ કલાકો સુધી રાહ જોવડાવી આ બાબતે હળવદમાં જાગૃત...

મોરબીના મહેન્દ્રનગર ગામે હડકાયા કુતરા એ ૧૦ થી વધુ લોકોને બચકા ભર્યા

મોરબીના મહેન્દ્રનગર ગામ ખાતે એક હડકાયા કૂતરાએ આંતક મચાવતા એક ડઝનથી વધુ લોકોને બચકા ભરતા આવાં લોકોને ફરજિયાત સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવી પડી છે મહેન્દ્રનગર...

મોરબીના ઝીકીયારી ગામે દરવાજામાં ફસાયેલ બીલાડીને બહાર કઢાઈ

મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અનેક પશુ-પક્ષીઓના રેસ્ક્યુ કરી નવજીવન આપવામાં આવે છે. ત્યારે ગત રાત્રે બિલાડીના બચાવી કર્તવ્ય...

મોરબી જિલ્લા ખેલ મહાકુંભ અંતર્ગત લોન ટેનિસ સ્પર્ધાનો શુભારંભ

યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી મોરબી માં મોરબી જિલ્લા ખેલ મહાકુંભ અંતર્ગત લોન ટેનિસ સ્પર્ધાનો શુભારંભ યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ ઓથોરીટી ઓફ...

લાયન્સ કલબ ઓફ મોરબી દ્વાર કુપોષિત બાળકોને પૌષ્ટીક આહાર આપવામાં આવ્યો

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા કાયમી કુપોષિત બાળકોને પોસ્ટિક આહાર આપવાનો કાયમી પ્રોજેક્ટ છેલા બે વર્ષથી લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સહયોગ દ્વારા...

મોરબી જલારામ મંદિર દ્વારા શહેર ના વિવિધ સ્થળો એ જલસેવા અભિયાન શરૂ

પંછી પાની પીને સે ઘટે ના સરિતા નીર, ધર્મ કીયે ધન ન ઘટે, સહાય કરે રઘુબીર ઉનાળા ની ગરમી ની શરૂઆત થઈ ચુકી છે, સુર્યનારાયણ...

તાજા સમાચાર

- Advertisement -spot_img