મોરબી: કૃષ્ણસિંહ એચ જાડેજા ને સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે મોરબી નગરપાલિકા દ્વારા સોપવામાં આવેલી ફરજો પ્રત્યે બેદરકારી દાખવી હતી જે બદલ નગરપાલિકા દ્વારા ૭ દીવસમાં...
મોરબી : મોરબીમાં ઉદ્યોગકારોના મોટા પ્રમાણમા થતા એક્સપોટઁ અને ઈમ્પોટઁને ઘ્યાને લઈને ભારતીય રેલ્વે દ્વારા થોડા સમય પહેલા મોરબીના મકનસર ગામ પાસે ICD (ઈનલેન્ડ...
મોરબી: ટંકારા તાલુકાના નસીતપર ગામે કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ગામે રહેતા...
મોરબી: મોરબીના વીસી પરા પાછળ રોહીદાસપરામા પહેલા માળેથી નીચે પટકાતાં યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસી પરા પાછળ રોહીદાસપરામા...