રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખોખરા હનુમાનજી મંદિર- હરીહર ધામ, મોરબી ખાતે સારશ્વત સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ તકે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર...
મોરબીની અત્યાધુનિક શિવમ્ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા હવે થી દર બુધવારે સગર્ભા બહેનોની તપાસણી અને સોનોગ્રાફી ની તપાસ ફ્રી કરી આપવામાં આવશે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ...
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટના ઓમ શાંતિ પાર્ક સેટેલાઈટ ચોક પાસે શેરીમાં રહેતા પરશોતમભાઈ નારણભાઈ પેઠાણી (ઉ.વ. ૬૨) નામના વૃદ્ધ પોતાની બીમારીથી પીડાતા...
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી ત્યારે જગ્યા પરથી જુગાર રમતા
(૧) જીતેશભાઇ નાનજીભાઇ દલસાણીયા
(૨) નીતેષભાઇ...
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ ટાઉન વિસ્તારના શ્રીજી હોસ્પીટલની સામે રોડ પર ટ્રેઇલર નંબર આર.જે.-૩૬-જી.એ.-૫૩૪૯ ચાલક ગફલત ભરી રીતે ચલાવતો હોઈ ત્યારે રોડ...
કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ અન્વયે તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક...