Tuesday, May 13, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના ટીંબડી પાટીયા પાસે ટ્રકમાં સફેદ માટી ભરેલ થેલીની આડમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, અશ્વમેઘ હોટલ સામે, આવળ કોમ્પલેક્ષની પાછળ પાર્કીંગમાંથી ટ્રેઇલરમાં સફેદ માટી ભરેલ થેલીની આડમાં છુપાવેલ ઇગ્લીશદારૂના જથ્થા સાથે એક...

મોરબી સી.જી.એસ.ટી વિભાગના લેક્સેસ ગ્રેનાઈટમા દરોડા: 14.66 કરોડની ટેક્સ ચોરી આવી બહાર

મોરબી: મોરબી સી.જી.એસ.ટી વિભાગે લેક્સેસ ગ્રેનાઈટમા તપાસ હાથ ધરી હતી જે તપાસમાં ૨૦૨૧ થી અત્યાર સુધીમાં ૧૪.૬૬ કરોડની ટેક્સ ચોરી કરી હોવાનું બહાર આવ્યું...

મોરબીના રોહીદાસપરામા એસીડ પિ જતાં યુવકનું મોત

મોરબી: મોરબીના વીસીપરા રોહીદાસપરા શેરી નં -૫ મા રહેતો યુવકનું એસિડ પિ જતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના વિશીપરા રોહિદાસપરા શેરી...

મોરબીમાં લાયન્સવાળા હથીયાર વડે હવામાં ફાયરિંગ કરનાર યુવક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના રવાપર રોડ પર આવેલ સુભાષનગર સોસાયટીના રોડ ઉપર એક યુવકે પ્રજામાં ભય ફેલાવાના ઈરાદાથી પોતાના લાયન્સવાળ હથીયાર વડે હવામાં ફાયરિંગ કરી મનુષ્યની...

મોરબીના લાલપર ગામે પાવર હાઉસ નજીક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા 

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામે પાવર હાઉસ પાછળ ઇપોસ સીરામીક કારખાનાની મજુર કોલોની પાછળ કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા નિપજાવી હતી....

મોરબીના અણીયારી ગામના સરપંચનું સસ્પેન્સન અટકાવવા ગ્રામજનોની ડીડીઓ ને રજૂઆત

મોરબી: મોરબી તાલુકાના અણીયારી ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે સસ્પેન્સન રદ કરી ત્વરિત ચાર્જ સોંપવામાં આવે તેવી અણીયારી ગામના ગ્રામજનોએ માંગણી કરી...

ABVP મોરબી શાખા દ્વારા મોરબીનગરની કારોબારીની રચના કરાઈ 

મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે. ABVP મોરબી શાખા...

મોરબીના સ્કાય મોલ નજીક થયેલ મારામારીમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના સ્કાય મોલ નજીક પાર્કિંગ બાબતે થયેલી બબાલમાં ચાર શખ્સોએ એક વેપારીને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી...

વાંકનેર શિક્ષણ જગતના ભ્રષ્ટાચારના આરોપીઓ FRI નોંધાઈ હોવા છતાં ફરજ મોકૂફ નથી કરાયા

વાંકાનેર શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારીઓ આરોપીઓને હજુ સુધી કેમ ફરજ મોકૂફ નથી કરાયા ? વાંકાનેરની શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારીઓ FRI નોંધાયા બાદથી ગુમ મોરબી: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની...

મોરબીની માધાપરવાડી કુમાર શાળાના બાલવાટિકાના બાળકોને સરપંચ દ્વારા સ્કૂલબેગ અર્પણ કરાઈ

મોરબી: મોરબીની ભૂમિ એટલે દિલેર દતાઓની ભુમિ,મોરબીના લોકો દાન આપવામાં ક્યારેય પાછી પાની નથી કરતા.એમાંય શાળા માટે દાન આપવા માટે લોકો હંમેશા તત્પર હોય...

તાજા સમાચાર