Sunday, July 6, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી રવાપર ઘુનડા રોડ પર જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી રવાપર ઘુનડા રોડ ઉમા બંગલોઝના ખુલ્લા વંડામા તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

ટંકારા તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો

ટંકારા: ટંકારા પાસે આવેલ રામાપીર મંદિર આશ્રમમાં મહંત કુંવર દાસ બાપુ તથા મુખ્ય વક્તા વિજયભાઈ રાવલ તથા ટંકારા તાલુકાના શિક્ષક ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં ગુરુ...

મોરબીના બરવાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના બરવાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાઓએ સર્વેલન્સ...

હળવદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો

હળવદ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન વૈજનાથ મંદિર હળવદ ખાતે કરવામાં આવ્યું.જેમાં પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશિષ્ટ મહત્વ હોય છે...

ખોડાભાઇ મલાભાઈ દ્વારા બોરીયાપાટી શાળાના 400 બાળકોને નોટબુક આપી જન્મદિવસ ઉજવણી કરી

મોરબી: બોરીયાપાટી શાળામાં આજે તા. 8/7/2023 ડાભી ખોડાભાઈ મલાભાઈ દ્વારા પોતાના જન્મદિવસ નિમિતે શાળાના 400 બાળકોને કલર, નોટબુકોની બહુમૂલ્ય ભેટ આપીને જન્મદિવસની અનોખી રીતે...

મોરબીના મહેન્દ્રનગરમા ઓફીસમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના મહેન્દ્રનગર સમર્પણ હોસ્પિટલ સામે આવેલ કોમ્પ્લેક્ષમા ઓફીસમાં જુગાર રમતા કુલ-૪ ઇસમોને રોકડા રૂપીયા-૫૨,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે. મોરબી...

મોરબીની શકત શનાળા અને ગોકુલનગર શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવાયુ

મોરબી: મોરબીની ભૂમિ એટલે દિલેર દાતાઓની ભૂમિ, મોરબીના લોકો પોતાના રળેલા રૂપિયા,પરસેવાની કમાણી પર સેવામાં અર્પણ કરતા હોય છે ત્યારે હસુભાઈ બચુભાઈ પાડલીયા શાળાના...

ટંકારાના હડમતિયા અને સજનપર ગામમાં ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા કેમ્પ યોજાયો

ઉમિયા માતાજી મંદિર - સિદસર સંસ્થાએ ફ્રી નિદાન કેમ્પ આશરે ૩૫૦ કર્યા છે. ટંકારા: હડમતિયા ખાતે તા.૮/૭/ ૨૦૨૩ ને શનિવારના રોજ સર્વ જ્ઞાતિજનો...

મોરબીની બિલિયા શાળામાં બાળકોએ બનાવી સ્વાદિષ્ટ વાનગી

મોરબી: આજના સમયમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન જ મેળવે એટલું જ પૂરતું નથી પણ વિદ્યાર્થીઓ વ્યાવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરે એ ખુબજ જરૂરી છે, પ્રવર્તમાન...

મોરબીની અદેપર શાળાના આચાર્ય અરવિંદભાઈ કૈલાને ભાવસભર વિદાયમાન અપાયું

મોરબીના અદેપર શાળામાં અરવિંદભાઈ કૈલા ચોવીસ વર્ષ સુધી ફરજ બજાવી બદલી થતા ભાવવાહી વિદાય અપાઈ મોરબી, બાળક જોતા જે રીઝે, રીઝે બાળક જોઈ જેહને, વત્સલ...

તાજા સમાચાર