Monday, December 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી : ભક્તિનગર સર્કલ પાસે ત્રણ શખ્સોએ યુવાનને છરીના ઘા ઝીંક્યા

મોરબીમાં બહેનની સાથે મોબાઈલમાં વાત કરતાં યુવાનને ૩ શખ્સોએ છરીના આડેધડ આઠ ઘા ઝીકયા મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી પસાર થઈ રહેલા યુવાનના બાઈક સાથે...

વાંકાનેર ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

મોરબી પ્રભારી અને ગૌ સંવર્ધન રાજ્યમંત્રીશ્રી દેવાભાઈ માલમના હસ્તે ધ્વજવંદન કરાયું મોરબીના વાંકાનેર ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથેની ઉજવણી અમરસિંહજી હાઈસ્કૂલના...

મોરબીની આન બાન અને શાન સમો નહેરુ ગેટ લાઇટિંગ થકી દિપી ઉઠ્યો

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે નહેરુ ગેટ લાઇટિંગ શોના લોકાર્પણ સહિત મોરબીના અનેક વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તમામ...

મોરબીના ઉમા ટાઉનશીપમાં પોલીસના દરોડા ૫ પત્તા પ્રેમી પકડાયા

મોરબી: ઉમા ટાઉનશીપમાં ચોક્કસ બાતમીને આધારે પોલીસે રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા અને ગેરકાયદેસર ધમધમતી જુગાર ક્લ્બ પકડી હતી.અને ૫ જુગારીયાઓનીની પોલીસે ધરપકડ કરી...

મોરબી માળીયાની જનતાને સ્વતંત્રતા દિવસ પર શુભકામનાઓ પાઠવતા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

આજે 15 ઓગસ્ટ 2022ના રોજ દેશ પોતાનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આઝાદીના 75 વર્ષ પૂરા થયા અને 76માં સ્વતંત્રતા દિવસના અવસરે...

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રીતમ ડિઝીટલ સ્ટુડિયો તરફથી તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી...

ટંકારા : સજનપર ગામે જાહેરમાં જુગાર રમતી ટુકડી ઝડપાઈ

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ દ્વારા સજનપર ગામ ના ખેંગારની ખાડીના વોકડા કાંઠે ખુલ્લામાં પૈસા...

મોરબી : આજે તારીખ 14 ના રોજ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહુર્ત કરાયા

હર ઘર તિરંગા અભિયાન થકી સમગ્ર દેશ તિરંગામય બન્યો છે - સાંસદ વિનોદભાઈ ચાવડા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઇ રહેલા હર ઘર તિરંગા અભિયાન...

મોરબીમાં 108 ફૂટ ઉંચા ધ્વજારોહણ કાર્યક્રમમાં 1000 વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ

મોરબીમાં 108 ફૂટ ઉંચા ધ્વજારોહણ કાર્યક્રમમાં અમૃત મહોત્સવ પર નાની બાળાએ વક્તવ્ય આપી સૌના મન મોહી લીધા. મોરબીના ઉમિયા સર્કલ પર મોરબી માટે ગૌરવરૂપ...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી એ.સી.બી. દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન

આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર ત્રિરંગા અને ત્રિરંગા યાત્રા કાર્યક્રમનું એલાન કર્યું હોઈ. ત્યારે આજરોજ મોરબી એ.સી.બી....

તાજા સમાચાર