મોરબી જિલ્લામાં ગૌશાળા ધરાવતા તથા ગૌશાળા કરવા ઇચ્છુક લોકો માટે નિશુલ્ક તાલીમ કાર્યક્રમનુ આયોજન તારીખ ૪/૪/૨૦૨૪ ને ગુરુવારે ગેલેક્સી પ્રાકૃતિક ફાર્મ, સજનપર(મોરબી) ખાતે રાખેલ...
ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા મધ્યમ વર્ગની બહેનોની રોજીરોટી માટે કુબેરનાથ રોડ લુહાર શેરીના નાકે ગ્રીનચોકની બાજુમાં આ સીવણ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે જેના સંચાલિકા...
માળીયા (મી): માળિયા નવા રેલવે સ્ટેશન વિસ્તારમાં પતિના માનસિક ત્રાસથી કંટાળી પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા નવા રેલવે સ્ટેશન...