Saturday, May 18, 2024
- Advertisement -spot_img

મહીલા વિભાગ

શું તમારો મૂડ વારંવાર બદલાઈ જાય છે? તો તમે બાયપોલર ડિસઓર્ડરનો ભોગ બની શકો છો.

દેશના લગભગ 2 થી 4 ટકા લોકો બાયપોલર ડિસઓર્ડર રોગનો શિકાર બને છે.તેમાં વ્યક્તિનો મૂડ ઝડપથી બદલાય છે. હાલની વ્યસ્ત જીવનશૈલીમાં, ઘણા લોકો બાયપોલર...

જાણો, દુનિયાના ક્યાં દેશોની સંસદમાં સૌથી વધુ મહિલા સભ્યો છે ?

વિશ્વભરની મહિલાઓ ઉચ્ચ હોદ્દા પર પોતાની આવડતનો ડંકો વગાડી રહી છે . તબીબી, વ્યવસ્થાપન, મનોરંજન, રાજકારણ કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવી...

Real Vs Fake: ઓનલાઇન મંગાવેલી બેગ બ્રાન્ડેડ છે કે નકલી, તે કેવી રીતે જાણવું ?

કોઈપણ બ્રાન્ડેડ વસ્તુને ઓનલાઇન ખરીદતી વખતે તમને થોડી શંકા થાય છે કે તમને યોગ્ય વસ્તુ આપવામાં આવી છે કે નહીં ? ખરેખર, ઓનલાઇન વસ્તુઓ...

ચોખાના પાપડનું ખીચું બનાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો.

હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. દરેક ઘરમાં હોળીની ઉજવણી માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને હોળીના તહેવાર પહેલા ઘરની મહિલાઓ...

દંગલ ગર્લ ગીતા અને બબીતા ફોગાટની બહેન રિતિકાએ કરી આત્મહત્યા, શું આ હતું તેનું કારણ ? જાણો.

દાદરી જિલ્લાના બલાલી ગામમાં દ્રોણાચાર્ય એવોર્ડ કુસ્તીબાજ મહાવીર ફોગટ દ્વારા સંચાલિત રેસલિંગ એકેડમીમાં તાલીમ લેનાર 17 વર્ષીય કુસ્તીબાજે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી....

હાથ અને વાસણોમાંથી લસણની ગંધ દૂર કરવાના ઉપાય

ખાવા-પીવાની ઘણી વસ્તુઓ છે, જેની ગંધ હાથથી કે વાસણોથી નથી જતી.લસણ પણ તેમાંથી એક છે.લસણની છાલ કાઢતી વખતે હાથમાં એનો રસ લાગવાથી વિચિત્ર ગંધ...

કાંસાના વાસણોનો આ ફાયદો છે, નિષ્ણાતો પાસેથી જાણો કે કાંસાના પ્યાલામાં પાણી કેમ પીવું જોઈએ ?

સદીઓથી ભારતીય ઘરોમાં કાંસાનો ઉપયોગ કરવામાં આવે છે. તેને અંગ્રેજીમાં બેલ ધાતુ કહેવામાં આવે છે અને તે પિત્તળનું સંશોધિત સ્વરૂપ છે. તેમાં થોડું તાંબુ...

શું તમારે પણ લાંબા સમય સુધી પનીરને ફ્રેશ રાખવું છે? તો આવી રીતે કરો તેને સ્ટોર.

રસોડાને લગતા ઘણા નિયમો અને ફાયદાઓ છે, જેની જો કાળજી લેવામાં આવે તો તમે લાંબા સમય સુધી ખોરાકને તાજો રાખી શકો છે. ખાસ કરીને...

મહા શિવરાત્રી 2021: મહાશિવરાત્રી પર શિવપૂજા દરમ્યાન ભૂલથી પણ ન કરો આવી ભૂલ.

આજે મહા શિવરાત્રીનો તહેવાર છે. આ દિવસે ભોલે ભંડારીના ભક્તો કૈલાસપતિ રીઝવવા માટે વિવિધ ઉપાય કરે છે,અને આ પર્વની ઉજવણી કરે છે. શિવની ઉપાસના...

Kangana Ranaut શા માટે દાવો કરી રહી છે કે 2024માં પણ વડા પ્રધાન બનશે નરેન્દ્ર મોદી !

ફિલ્મ અભિનેત્રી કંગના રાનોતે સોશ્યલ મીડિયા પર એક ટ્વિટ કર્યું છે, જેમાં તેણે દાવો કર્યો છે કે 2024 માં પણ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર...

તાજા સમાચાર