Friday, July 4, 2025
- Advertisement -spot_img

મોરબી

VCE ની હડતાળનો તાત્કાલિક ઉકેલ લાવવા ભારતીય કિસાન સંઘની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી : મોરબી સહીત રાજ્યભરમાં છેલ્લા 10 દિવસથી VCE કર્મચારીઓએ રાજ્ય વ્યાપી હડતાલ શરુ કરી છે જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવતી સેવાઓ સંપૂણ...

ટંકારામાં વીસીઈ કર્મચારીઓની હડતાળને પગલે ખેડૂતોને મુશ્કેલી : મહેસુલમંત્રીને રજૂઆત

ટંકારા સહીત રાજ્યના VCE કર્મચારીઓ હડતાલ પર ઉતરતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેમકે ૭/૧૨ મેળવવામાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી...

રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દ્વારા હળવદ દુર્ઘટનામાં તટસ્થ તપાસ ની માંગ

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયા દ્વારા હળવદમાં સર્જાયેલી દુર્ઘટનામાં દોષિતો સામે તટસ્થ તપાસ કરી કસુરવાનોને કડક સજા કરી સમાજમાં દાખલો બેસે...

મોરબીના પૂર્વ DDO કે. રાજેશના ઘરે CBI ની ટીમના ટીમના દરોડા : ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા !

મોરબીના પૂર્વ DDO અને સુરેન્દ્રનગરમાં કલેકટર રહી ચૂકેલા આઈએએસ ઓફિસર કે. રાજેશના નિવાસસ્થાન સહીત અનેક સ્થળોએ દિલ્હીથી CBI ના અધિકારીઓની ટીમે દરોડા પાડતા રાજ્યભરના...

મોરબીના ઘુંટુ રોડ અજાણ્યા ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને હડફેટે લેતા પત્નીનું મોત

મોરબીના ઘુંટુ રોડ ઉપર અજાણ્યા ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને હડફેટે લેતા બન્નેને ઇજાઓ પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા પત્નીનું સારવાર દરમિયાન...

સલામત સવારી એસટી અમારી બંધ પડેતો ધક્કા મારવાની જવાબદારી તમારી !

મેઇન્ટેનન્સની મોટી મોટી વાતો વચ્ચે ફરી એકવાર એસટીની પોલ ખુલી ગત રોજ મોરબીથી ઘાટીલા તરફ જતી એસટી બસ અચાનક બંધ પડી ગઈ હતી ડેપો બસ...

મોરબી જીલ્લામાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં વધુ ૧૧૩ બાળકોને પ્રવેશ અપાયા

મોરબી : RTE ACT અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% લેખે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય...

હળવદમાં થયેલ દુર્ઘટના મામલે કારખાનેદાર સહિત આઠ વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબીના હળવદ પંથકમાં આવેલ સાગર ફૂડ કેમ નામની મીઠાની ફેકટરીમાં બુધવારે બપોરે દીવાલ પડવાની ઘટના બની હતી જેમાં 12 નિર્દોષ મજૂરના મોત થયા હતા.તો...

મોરબીમાં બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા 29મીએ રાંદલ ઉત્સવનું આયોજન

મોરબી : મોરબી જીલ્લા બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા આગામી 29 તારીખે બ્રહ્મસમાજ પરિવાર માટે પરશુરામધામ, નવલખી રોડ ખાતે સમુહ રાંદલનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી...

મોરબીમાં દેવર્ષિ નારદ જયંતિ નિમિત્તે પત્રકાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

હળવદની ગોઝારી ધટનાના મૃતકોને શ્રધ્ધાજંલી પાઠવાય  વિશ્વ સંવાદ કેન્દ્રએ ખુબ જાણિતું રાષ્ટ્રીય મિડીયા નેટવર્ક છે, જે માઘ્યમો માટે ઉપયોગી એવા રાષ્ટ્રહિતનાં સમાચારો, લેખો,...

તાજા સમાચાર