Thursday, September 18, 2025
- Advertisement -spot_img

મોરબી

વાગડીયા ગામના જાપા પાસેથી બે ઇસમો છરી સાથે ઝડપાયા

માળિયા પોલીસ દ્વારા માળિયાના વાગડિયા ગામના જાપા પાસેથી ૨ ઇસમોને નેફામાં સ્ટીલની છરી રાખી મળી આવ્યા હતાં. ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી...

ટંકારા :- પેટ્રોલ પંપની બાજુમાં જુગાર રમતા ૪ ઝડપાયા

ટંકારા પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા ૪ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે જાણવા મળતી માહિતી અનુસાર ટંકારા મોરબી હાઇવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ...

માળિયા પોલીસ દ્વારા બકરી ઈદ સબબ ફ્લેગમાર્ચ નું આયોજન કરાયું

સરકારની ગાઈડલાઈન મુજબ તેમજ શાંતિ પૂર્વક અને કોમીએક્તાના વાતાવરણમાં બકરી ઈદ નો તહેવાર ઉજવાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ નો બને તે માટે માળિયા પોલીસ...

વરસાદ અપડેટ :- જિલ્લામાં છેલ્લા 2 કલાકમાં કેટલો વરસાદ થયો. જાણો અપડેટ

મોરબી જિલ્લામાં છેલ્લા ૪૮ કલાક થી સતત વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ૯-૭-૨૦૨૨ ના સવારના ૧૦ થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં કેટલો વરસાદ થયો...

જુના દેવળીયા કુમાર પ્રા. શાળા નો વિદ્યાર્થી જવાહર નવોદય પરિક્ષા મા ઉત્તીર્ણ

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ ૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે...

મહિલાઓને સરકાર તમામ સુવિધા આપતી હોય ત્યારે વધુને વધુ મહિલાઓએ સખી મંડળો સાથે જોડાવું જોઈએ

જેતુનબેન શાપર-વેરાવળ ખાતે ગ્રામ હાર્ટમાં ત્રણ વર્ષથી ભાડા વિનાની દુકાનમાં બંગડીનું વેચાણ કરી ઘરનું ગુજરાન ચલાવે છે વંદે ગુજરાત અંતર્ગત મોરબી ખાતે યોજાયેલા સખી મેળામાં...

વંદે ગુજરાત પ્રદર્શન અંતર્ગત મોરબીમાં યોજાયેલ સખી મેળો સખી મંડળોની બહેનો માટે આશીર્વાદરૂપ

વંદે ગુજરાત પ્રદર્શન સાથે મોરબી ખાતે સાત દિવસીય સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સખી મંડળની મહિલાઓએ નિ:શુલ્ક સ્ટોલ મેળવી સારી એવી...

વંદે ગુજરાત સખી મેળો : મોરબીના સખી મેળાની સપ્તાહમાં ૪૭ હજાર લોકોએ મુલાકાત લીધી

સખી મંડળોએ ૬૦ જેટલા સ્ટોલ રાખી વિવિધ વસ્તુઓ સાથે ૧૮ લાખથી વધુનું વેચાણ કર્યું વંદે ગુજરાત અન્વયે મોરબી ખાતે યોજાયંલા સખી મેળાની સપ્તાહમાં ૪૭ હજારથી...

ગણપતિ બાપા મોરિયા રે! ગણેશોત્સવને લઈને ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય

કોરોના મહામારીમાં બે વર્ષ બાદ રાજ્યમાં તહેવારો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે. આજે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. આગામી ગણેશોત્સવ...

વાંકાનેરના ગારિયા ગામની સીમ માંથી જુગારીઓની ટોળકી પકડાઈ

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા ગામે ઇકબાલભાઇ ઉર્ફે ભુરો યાસીનભાઇ ગરાણા જુલાયાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે એલસીબી...

તાજા સમાચાર