Tuesday, July 22, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદમાં કોરોનાના અંદાજે ૭૦૦ દીવસ બાદ મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ

હળવદ મામલતદાર ના અનુદાનથી હળવદ 3 પ્રાથમિક શાળામાં તિથીભોજન, મામલતદારે બાળકો સાથે ભોજન લીધુ   કોરોના મહામારીને પગલે લગભગ બે વર્ષ જેટલો સમય બંધ રહ્યા બાદ...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા...

મોટરસાઈકલ પરથી કાબુ ગુમાવી દેતા મોટરસાઈકલ ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું

મોરબીના ધુટુ રોડ પર ઉમા રેસીડેન્સી પાસે મોટર સાઈકલ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું  મોરબીના ઘુંટુ રોડ ઉપર ઉમા રેસીડેન્સી...

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નો પરીપત્ર સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રહેશે

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓનો એપ્રિલથી જૂન દરમિયાનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જાહેર કરેલા...

મોરબી નગરપાલિકા ની જુનાવેરા ની વ્યાજ માફી યોજના 31મે સુધી લંબાવવામાં આવી

આઝાદી કા અમૃત મહોત્સવ યોજના અંતર્ગત નગરપાલિકાઓમાં જુના વેરાની વ્યાજમાફી આપતી પ્રોત્સાહક વળતર યોજના ની મુદત આજે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે સરકાર દ્વારા...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

સ્વ. યોગેશભાઈ કીશોરભાઈ કાવર પરિવાર ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે. અત્યાર સુધી ના ૭ કેમ્પ મા કુલ ૨૭૮૧ લોકોએ લાભ લીધો તેમજ ૧૩૦૨...

મોરબી નાની વાવડી પાસે આવેલી ગૌશાળામાં આગ લાગતા ગાયો નો ચારો બળીને ભસ્મ થઈ ગયો

વધુ મળતી માહિતી મુજબ મોરબી નાનીવાવડી રોડ ધુતારી નાલા પાસે આવે આવેલ સતનામ ગૌશાળામાં બપોરના 2:30 નાં વાગ્યાની આસપાસ એકા એક આગ ફાટી નીકળી...

મોરબી જિલ્લા પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓના માળખામાં ધરખમ ફેરફાર

 જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા 65 જેટલા તલાટી કમ મંત્રીઓની વહીવટી સરળતા ખાતર તથા સ્વવિનંતીથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બદલી કરવામાં આવી છે....

દલવાડી સર્કલ પાસે થયેલ આંગડિયા લૂંટમાં ચાર લુટારુઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ

મોરબીના દલવાડી સર્કલ પાસે સવારના સાત વાગ્યાની આસપાસ આંગળીયા લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી ખાનગી ટ્રાવેલ્સ માથી નાણાનું પાર્સલ ઉતારી પોતાની ગાડીમાં...

રાજપર ગામ ખાતે ચારોલા પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન

મોરબીના રાજપર ગામે પિતૃ મોક્ષાર્થે ચારોલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવશે   આંદરણા વાળા પ્રસિધ્ધ કથાકાર શ્રી રાજુભાઇ આર વ્યાસપીઠ પરથી ભક્તોને કથાનું...

તાજા સમાચાર