મોરબીના બગથળા ગામના ચોરા પાસે કોઈ અગમ્ય કારણોસર વૃદ્ધે દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મુત્યુ...
મોરબીમાં આજ અખાત્રીજ નાં રોજ બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ ની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતીની...
હળવદ સ્વામિનારાયણ મંદિર ટાવર વાળું મંદિર દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ આદી આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તેમજ અનેક સંતો સામંત સર તળાવ કિનારે...
મોરબી જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લેતા જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો, રાજકિય પક્ષો તેમજ આમ જનતા દ્વારા સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા...