- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લામાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં પ્રતિબંધ મુકાયો

મોરબી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ- ૩ જાહેરાત ક્રમાંક ૨૮/૨૦૨૪- ૨૫ ની પરીક્ષાઓ યોજાશે. જે અંતર્ગત આગામી તારીખ...

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી 27 ડિસેમ્બરના મળશે

ઉક્ત બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા હાથ ધરાશે      મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ ૨૭/૧૨/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકથી...

માળીયાના ચિખલી ગામની સીમમાં ઝેરી જીવજંતુ કરડી જતા યુવકનું મોત

માળીયા તાલુકાના ચિખલી ગામની સીમમાં શાંતીલાલી વાડીએ ઝેરી જીવજંતુ કરડી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ચિખલી ગામની સીમમાં શાંતીલાલની વાડીએ...

હળવદ તાલુકામાંથી પાંચ બોગસ તબીબ ઝડપાયાં 

હળવદ તાલુકાના અલગ અલગ ગામડામાં સરકારી લાયસન્સ વગર કલીનીક ચલાવતા પાંચ બોગસ ર્ડોકટરને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી...

મોરબી પાસે આવેલ ભુરા હોટલ એન્ડ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું; બેની અટકાયત

મોરબીના નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ભૂરા સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પોલીસે ઝડપી પાડ્યું છે તેમજ સ્થળ પરથી પબે શખ્સની ધરપકડ કરી હતી અને...

ટંકારાના બંગાવડી ગામેથી બોગસ તબીબ ઝડપાયો 

મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી બોગસ તબીબ પર ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે ટંકારાના બંગાવડી ગામે ભાડાના મકાનમાં દવાખાનું ખોલી એલોપેથીક દવા...

મોરબી વિકાસ વિદ્યાલય ખાતે 100 days campaign અંતર્ગત ખાસ ટીબીનો સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો

સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત ભારત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જે અંતર્ગત ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં...

જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 24 ડિસેમ્બરે કેન્સર સ્ક્રીનીંગ માટે કેમ્પ યોજાશે

મોરબી જિલ્લાવાસીઓને આ કેમ્પનો બહોળો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરાયો મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ જેતપર સામૂહિક...

મોરબી પાલિકા કચેરી દ્વારા વાહનકર ચુકવવા અંગેની પ્રસિદ્ધ થયેલ નોટિસ રદ કરવા કોંગ્રેસની માંગ

મોરબી નગરપાલિકા કચેરી તરફથી વાહનકર ચૂકવવા અંગેની નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં નોટીસમાં જણાવ્યા પ્રમાણે મોરબી નગરપાલીકાની હદમાં રહેતા લોકો કોઈ પણ પ્રકારનું...

પર્યાવરણ અને પ્રદુષણ બચાવવાનો મોરબીના ગેસ આધારિત સ્મશાન ગૃહનો ફળશ્રુતિ ભરેલો સફળ પ્રયત્ન

મોરબી: સ્વ. મનુભાઈ પટેલ સમય વાળા અને ભરત ભાઈ કારિયા અને ચંદ્રકાન્ત દફતરી આ વિચારને લઈ અને રાજકોટ અને આજુબાજુના વિદ્યુત સ્મશાનની મુલાકાત લઈ...

તાજા સમાચાર