મોરબી: આજ રોજ મોરબીના વિજયનગર વિસ્તારમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી વિદાય આપવામાં આવી હતી.
...
મોરબી: મોરબી મુનનગર ચોકથી આગળ આવેલ ન્યૂચંદ્રેશ સોસાયટીમાં આવેલ બળિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી.
મોરબીના મુનનગર ચોકથી...
મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સદ્ગત પિતાની ૩૦મી પુણ્યતિથી નિમિતે અઘારા પરિવાર દ્વારા મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
સ્વ.ત્રિભોવનભાઈ રાઘવજીભાઈ અઘારા ની ૩૦...
મોરબી: મોરબીના લીલાપર રોડ ચાર માળિયા પાછળ ખડીયાના નાકેથી યુવકની લાશ મળી આવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ સરકારી આવાસ યોજનાના મકાનમા રહેતા...