Thursday, April 23, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબીના ઘુંટુ ગામે સીએનજી રીક્ષામાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં પાર્થ હોટલ પાસે નર્મદા કેનાલ પાસે રીક્ષામાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને વિદેશી દારૂના રૂ.૧,૧૯,૬૦૦ ના મુદ્દામાલ...

મોરબીના ભડીયાદ ગામેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમ નદીના કાંઠે રામાપીરના મંદિરની બાજુમાં દેશી બનાવટની જામગરી મજલોડ (હથીયાર) સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો...

માળિયાના દેરાળામાં આવેલા જખવાડા હનુમાન મંદિર ખાતે મારુતિ મહા યજ્ઞનું આયોજન

માળિયા મિયાણા તાલુકાના દેરાળા ગામમાં આવેલા પ્રસિદ્ધ જખવાડા હનુમાનજી દાદાના મંદિર ખાતે હનુમાન જયંતીના પાવન પર્વે મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરાયું છે.   આગામી તા 23ને મંગળવારના...

વાંકાનેર ખાતે દિવ્યાંગ મતદારોને મતદાન અંગે જાગૃત કરવા ચૂંટણી તંત્ર દ્વારા કાર્યક્રમ યોજાયો 

મતદાન માટે દિવ્યાંગ મતદારોને આપવામાં આવતી સુવિધાઓ અંગે માર્ગદર્શન અપાયું મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ કરવામાં આવતી સુવિધાઓ...

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને જીલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

મતદાન જાગૃતિ, બુથ અને ફિલ્ડના કર્મચારીઓ, 85+ અને PWD મતદારો માટેની વ્યવ્સ્થાઓ સુનિશ્ચિત કરવા જરૂરી સુચના આપતા કલેક્ટર કે.બી. ઝવેરી મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી તથા...

મોરબી પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ

કલેકટરે પીડિતોને મહિને ૧૨ હજાર સામે ઓરેવા મહિને ૫ હજાર આપવાની વાત કરતા હાઇકોર્ટે ભારે ઝાટકણી કાઢી  ઓરેવા કંપની કોર્પોરેટ કેસ જેવી દલીલ કરી રહી...

એમસીએમસી સેલની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબી જિલ્લાના વિસ્તાર અન્વયે કામગીરીની સમીક્ષા કરવા મોરબી આવેલા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કાર્યરત કરાયેલ...

મોરબી નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ 2023-24મા વિજેતા

મોરબી: ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી, ગાંધીનગર દ્વારા નેશનલ ફાયર સર્વિસ વીક 2024 અંતર્ગત ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કાર્યરત ફાયર સ્ટેશનથી બેસ્ટ ફાયર...

મૂળ કુંભારીયા ગામના વતની અને હાલ મોરબી નિવાસી કરશનભાઈ દેત્રોજાનું દુઃખદ અવસાન

મોરબી: મૂળ કુંભારીયા ગામના વતની અને હાલ મોરબી રહેતા કરશનભાઈ નથુભાઈ દેત્રોજા (ઉવ.૭૫) નુ તા . ૧૯-૦૪-૨૦૨૪ ને શુક્રવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ...

ટંકારાના મહેન્દ્રપુર (મોટારામપર) ખાતે હનુમાન જન્મોત્સવ ઉજવાશે

ટંકારા: ટંકારા તાલુકાના મહેન્દ્રપુર (મોટારામપર)ના પ્રસિદ્ધ નારીચાણિયા હનુમાનજી મહારાજ મની જગ્યામાં દર સાલ મુજબ આ વર્ષે હનુમાનજી જન્મોત્સવ તારીખ ૨૩/૦૪/ ૨૦૨૪, ને મંગળવારના રોજ...

તાજા સમાચાર