માળીયા તાલુકાની પ્રાથમિક સુવિધાઓની માંગણીઓને લઈને આમરણાંત ઉપવાસ પર બેઠેલા ઝુલ્ફીકાર સંધવાણીએ જાહેરાત કરી હતી કે જો સરકાર માળીયા તાલુકાની પ્રાથમિક માંગણીઓ તા. 8...
મોરબીમાં ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા આગામી શનિવારનાં રોજ 'કાવ્ય કળશ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખો યુવા દિલોની ધડકન એવા વિશ્વ વિખ્યાત કવિ...
મોરબી: તાજેતરમાં જ ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બહુજન નાયકોના વિચારોને ઘર-ઘર સુધી પહોંચાડવા નાની ઉંમરે પ્રતિભાશાળી અને સમગ્ર અનુ.જાતિ સમાજનું ગૌરવ...
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌ સંવર્ધન અને...
માનવ સંશાધન વિકાસ મંત્રાલય, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નવી દિલ્હી દ્વારા “શિક્ષકો માટેની રાષ્ટ્રીય પારિતોષિક” યોજના અમલમાં છે. જે અન્વયે “રાષ્ટ્રીય પારિતોષિક –...
મોરબી શહેરમાં પીજીવીસીએલ દ્વારા ન્યુ બસ સ્ટેશન ફીડરમાં મેન્ટેનસની કામગીરી હાથ ધરવાની હોવાથી સુરક્ષાના કારણો સર વીજ કાપ મુકવાની જરૂર રહે છે
જેથી આ ફીડરમાં...