- Advertisement -spot_img

ગુજરાત

મોરબી શહેર મામલતદારની બદલી, રાજ્યમાં બદલી મામલતદારની બદલીઓ યથાવત

રાજ્યમાં થોડા દિવસ અગાઉ પણ મામલતદાર તેમજ નાયબ મામલતદારની બદલીઓ કરવામાં આવી હતી. બાદ આજરોજ ફરી રાજ્યમાં ૩૨ જેટલા મામલતદારોની બદલી કરવામાં આવી છે....

હળવદની શાળામાં વિદ્યાર્થીઓમાં ચૂંટણી પ્રક્રિયા તેમજ નેતૃત્વના ગુણ વિકસાવવા નવરતર પહેલ

શાળા પંચાયતની ચૂંટણી કરી પ્રમુખની નિમણૂક કરવામાં આવી શાળા કક્ષાએથી જ બાળકો આપણી ચૂંટણી પ્રક્રિયાથી અવગત થાય મતદાનનું મહત્વ સમજે તે માટે વિવિધ પ્રયાસો અવાર-નવાર...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ્ હસ્તે મચ્છુ-૨ નહેરની માઈનર પાઇપ નહેરનું લોકાર્પણ કરાશે

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મચ્છુ-૨ સિંચાઈ યોજનાની મુખ્ય નહેરની ડાયરેક્ટ માઈનોર M-2/R ની પાઇપ નેહરનો લોકાર્પણ કાર્યક્રમ ૩૦મી જૂને સાંજે ૪ કલાકે યોજાશે. મચ્છુ-૨સિંચાઈ યોજનાની...

મોરબી :- આજરોજ જિલ્લામાં કોરોના ના વધુ ૨ કેસ નોંધાયા

જિલ્લામાં આજરોજ ફરી કોરોનાના વધુ ૨ કેસ નોંધ છે. બંને કેસ મળીને જિલ્લામાં હાલ કોરોના ના ૨૧ એક્ટિવ કેસ છે. દિવસેને દિવસે કોરોનાના કેસના...

CM ભૂપેન્દ્રભાઈ પટેલ બાદ સાંસદ મોહનભાઈ કુંડારીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

થોડી કલાક પહેલા જ CM ભૂપેન્દ્રભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની ખબર આવી હતી. બાદ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો...

ઉદયપુર ની ઘટના ના વિરોધમાં હળવદમાં વિરોધ પ્રદર્શન.

ગઈકાલે રાજસ્થાન ના ઉદયપુર માં જેહાદી માનસિકતા ધરાવતા ઇસ્લામિક આતંકવાદીઓ એ નિર્દોષ હિન્દુ વેપારી કન્હૈયાલાલ ની સરાજાહેર તેમની જ દુકાન માં નિર્મમ હત્યા કરવામાં...

માળીયામિંયાણાના ખાખરેચી ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી મીની ટ્રેકટરની ભેટ મહેશ પારજીયાએ આપી લીલીઝંડી

મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશ પારજીયાની ગ્રાન્ટમાંથી ખાખરેચી ગ્રામ પંચાયતને ટ્રેકટર ટ્રોલી સાથે સરપંચ ઉપસરપંચ સભ્યોની હાજરીમાં ભેટ લીલીઝંડી અપાઈ મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે...

જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને ૪૬ કર્મચારીઓને ફુલ પગાર અને ૧૭ કર્મચારીઓને બઢતીના ઓર્ડર અપાયા

જિલ્લા પંચાયત હસ્તકના ૪૪ ગ્રામ સેવક તેમજ ૨ વિસ્તરણ અધિકારીને ફુલ પગાર તથા ૧૬ જુનિયર કલાર્ક અને ૧ સિનિયર કલાર્કને બઢતીના ઓર્ડર અપાયા જિલ્લા પંચાયત...

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૮મી જુલાઈના યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી જુલાઈ સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જુલાઈ-૨૦૨૨ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી...

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૧૫મી જુલાઈના મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૫/૦૭/૨૦૨૨ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર...

તાજા સમાચાર