Wednesday, May 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી ખાતે જિલ્લા પંચાયતનાં અધ્યક્ષસ્થાને પીએમ જનમન યોજના કાર્યક્રમ યોજાયો

ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળ્યું મોરબી ખાતે પીએમ જનમન યોજના અન્વયે વર્ચ્યુઅલ માધયમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો....

સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા મોરબી શ્રી જલારામ મંદિર ની એમ્બ્યુલન્સ સેવા સંદર્ભે ૧૦ લાખ ની ગ્રાંટ ફાળવવા માં આવી

કચ્છ-મોરબી બેઠક ના લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા એ મોરબી શ્રી જલારામ મંદિર ના સેવાકાર્યને બિરદાવી ૧૦ લાખની ગ્રાંટ ફાળવી વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મળતી માહિતી મુજબ હમીરભાઇ બાજુભાઇ લુવારીયા ઉ.વ ૩૫ રહે. મોરબી-૨ શોભેશ્વર રોડ પાણીના ટાંકા પાસે ઝુપડામાં મુળ રહે. ગામ પાલડી તા.ગારીયાધાર જી. ભાવનગરવાળા...

મોરબીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી લીલાપર રોડ પાંજરાપોળ પાછળ હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

હળવદના ટીકર ગામે તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું

હળવદ: હળવદ તાલુકાના ટીકર ગામે ઢસી રોડ પ્લોટ વિસ્તારમાંથી તાજુ જન્મેલું કાચું નવજાત મૃત હાલતમાં મળી આવ્યું હતું. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે...

લાયન્સ કલબ અને લિયો કલબ મોરબી સિટી દ્વારા નેત્ર યજ્ઞ અને ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

તાજેતર માં લાયન્સ કલબ મોરબી સિટી અને લિયો કલબ ઓફ મોરબી સિટી દ્વારા સ્વ.જીજ્ઞાબેન સનતભાઇ સુરાણીનાં આત્મશ્રેયાર્થે ગોપાલભાઈ મોહનભાઈ ચારોલા અને સંતભાઈ સૂરાણીનાં સૌજન્યથી...

ટંકારાના લજાઈ ખાતે નિર્માણ પામેલ ઉમિયા માનવ મંદિરનું રામ મંદિરની સાથોસાથ થશે ઉદ્દઘાટન

મોરબીના ઉમિયા માનવ મંદિરમાં સંતો, મહંતો, સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતમાં દરિદ્રનારાયણોની થશે પધરામણી ઉમિયા માનવ મંદિરમાં કડવા પાટીદાર પરિવારના દિકરા વગરના નિરાધાર વૃદ્ધોની થશે પધરામણી મોરબી જિલ્લાના...

વાંકાનેરના થાન રોડ પર દુકાનમાં બાકોરૂ પાડી સાબુની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયાં

વાંકાનેર તાલુકાના થાન રોડ પર જાલી ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ એક નવા કોમ્પલેક્ષમાં આવેલ દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી તસ્કરોએ સાબુના જથ્થા સહિતના મુદ્દામાલની...

વાંકાનેર:અરણીટીંબા ગામ નજીક સ્કુલ બસ ચાલકે હડફેટે લેતા ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીક વાંકાનેર-મિતાણા મેઈન રોડ પર આજે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્કૂલ બસના ચાલકે રોડની સાઈડમાં ઉભેલ...

ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા સાથે ઉત્તરાયણની ખુશી આપી એ ખુશીની પોતે અનુભૂતિ કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

"લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ" મેળવાનો નહિ આપવાનો આનંદ એમ બીજાની ખુશીમાં જ આપણી ખુશી હોવાના ભારતીય સંસ્કૃતિના મૂળ મૂલ્યોને ઉજાગર કર્યા મોરબી : મોરબીમાં સમાજસેવાથી...

તાજા સમાચાર