Tuesday, July 1, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મહારાજા શ્રી લખધિરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ સંચાલિત શ્રી રફાળેશ્વર મહાદેવ મંદિરની મિટિંગનું આયોજન કરાયું

મોરબી: મહારાજા શ્રી લખધિરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ સંચાલિત શ્રી રફાળેશ્વર મહાદેવ મંદિર ચાલે છે. જેની વાર્ષિક બજેટ માટે મિટિંગ મહારાજા લખધિરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ ની ઓફિસમાં...

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની નવી પહેલ વિદ્યાર્થીનીઓ માટે બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજયો

મોરબીની માધાપરવાડી શાળામાં વિનાયક એન્જીનિયરિંગ અને નિતાબે પટેલ અને સત્ત્વ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીના આર્થિક યોગદાનથી 400 દિકરીઓના બ્લડ ગ્રૂપ કાર્ડ અપાયા. મોરબી,પ્રવર્તમાન સમયમાં હેલ્થ અવેરનેસ ખુબજ...

મોરબી: આગામી 6 માર્ચે એલ.ઈ. કોલેજ ખાતે 13મુ ગોલ્ડ મેડલ ફંકશન યોજાશે 

મોરબી: લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ મોરબી ખાતેથી તાજેતરમાં અભ્યાસ પુર્ણ કર્યો છે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પોતાના વિષયમાં કે બ્રાન્ચમાં...

સ્ફૂમાટો ઇન્ડિયા પ્રા.લી. દ્વારા વન્યજીવન સરક્ષણ માટે જાગૃતિ ફેલવવા ચકલી ઘરનું વિતરણ કરાયું

સ્ફૂમાટો ઇન્ડિયા પ્રા.લી. દ્વારા " NESTING FOR NEIGHBOURS " શીર્ષક હેઠળ એક વિશેષ એકટીવીટી કરી હતી. આ એકટીવીટી નો મુખ્ય હેતુ વન્યજીવન સંરક્ષણના પ્રયાસોને...

હળવદ: ટ્રકની ટાંકીમાંથી ડીઝલ ચોરી કરતા છ ઈસમો રૂ. 20.46 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી: હળવદ તાલુકાના સુખપર ગામ નજીક આવેલ કનૈયા હોટલ ખાતે ટ્રક ટ્રેઇલરોની ટાંકીમાંથી ડીઝલ કાઢી ચોરી કરતા કુલ કિ.રૂ. ૨૦,૪૬,૪૨૦/- ના મુદામાલ સાથે છ...

મોરબી : રુપેશભાઈ અમૃતભાઈ વીલપરાનુ દુઃખદ અવસાન

મોરબી : રુપેશભાઈ અમૃત ભાઈ વીલપરા (ઉ.વ.34) નુ તા.2-3-2024 શનિવાર ના રોજ રામચરણ પામેલ છે. સદગત સ્મશાન યાત્રા તારીખ 02-03-2024 ટાઈમ-બપોરે 4:30 કલાકે સ્થળ-...

મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળાની મુલાકાત લેતા જોધપર બીએડ કોલેજના તાલીમાર્થીઓ

પીએમશ્રી શાળાની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક યોજનાઓથી વાકેફ થયા ભાવિ શિક્ષકો મોરબીની માધાપરવાડી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પસંદ થયેલ પીએમશ્રી શાળા છે,પીએમશ્રી શાળાની રૂબરૂ મુલાકાત...

મોરબીના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વિજ પુરવઠો બંધ રહેશે 

મોરબી: તારીખ ૦૩- ૦૩-૨૦૨૪ નાં રવિવાર નાં રોજ ૬૬કેવી મોરબી A સબ-સ્ટેશનની મેન્ટનન્સ ની કામગીરી ને પગલે તેમાં થી નીકળતા નીચે દર્શાવેલ ફીડર તેમજ...

વાંકાનેર : પોલીસને દારૂની બાતમી કેમ આપી ? કહી વેપારી પર હુમલો, ટાંટીયા ભાંગી નાખ્યા !

વાકાનેર: વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં રહેતા એક વેપારી પોતાના બાઇક પર જઇ રહ્યા હોય, ત્યારે તેને રસ્તામાં રોકી એક શખ્સએ પોલીસને દારૂની બાતમી આપતા...

મોરબીના પંચાસર ગામે વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબી તાલુકાના પંચાસર ગામે કોઈ કારણસર ઝેરી દવા પી લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ગીતાબા લગધીરસિંહ ઝાલા ઉ.વ.૬૫ રહે. પંચાસર ગામ...

તાજા સમાચાર