વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે મોરબી જિલ્લામાં સરકારમાંથી ત્રણ રથ ફાળવવામાં આવ્યા છે. આ ત્રણે રથનું મોરબી ખાતે આગમન થઈ ચૂક્યું છે.
સરકાર દ્વારા જનમાનસ...
અજાણ્યા વાહને બાઈકને હડફેટે લેતા પરિવારનો માળો વિખાયો
માળિયા (મી): મોરબીના પીપળીયા થી વવાણીયા તરફ જતા હતા ત્યારે માળિયા(મી) તાલુકાના નાના દહિસરા ગામ નજીક ગત...
સરપંચ અને સભ્યો વચ્ચે વધતા જતા ગજગ્રાહના કારણે સજનપરના મહિલા સરપંચે રાજીનામું આપ્યા નું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે
ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામના...
આગામી ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ મોરબી જિલ્લામાં વિવિધ ૬ સ્થળોએ 'રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩' કાર્યક્રમ યોજાશે
મોરબી જિલ્લામાં આગામી તા.૨૪ અને તા.૨૫ નવેમ્બરના રોજ યોજાનાર...
મોરબીના શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું જ્ઞાતિના નોંધાયેલા સભ્યોનું નવા વર્ષ નિમિતે સ્નેહ મિલન યોજનાર છે.
શ્રી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી મંડળના જણાવ્યા...