Wednesday, May 20, 2026
- Advertisement -spot_imgspot_img

ગુજરાત

Kitchen Hacks: ઘીને આ રીતે સ્ટોર કરો, જેથી લાંબા સમય સુધી તેનો સ્વાદ સારો રહે.

ખાવા પીવાની ઘણી વસ્તુઓને જો યોગ્ય રીતે સંગ્રહિત ન કરો તો તેનો સ્વાદ ફરી જાય છે અને વસ્તુ બગડી જાય છે. ખાસ કરીને દૂધમાંથી...

રાજકોટમાં 24 કલાકમાં 13ના મોત, બપોર સુધીમાં 26 કેસ નોંધાયા, મ્યુકોરમાઇકોસિસ અંગે રાજકોટ વહીવટી તંત્રને દરેક વિગત દિલ્હી મોકલવાની સૂચના

રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ અંગે રાજકોટ કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તથા શહેરની 30 ખાનગી હોસ્પિટલ ધંધે લાગી ગઈ છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એક...

Jio સાથે મળીને Google ભારતમાં લોન્ચ કરશે અફોર્ડેબલ સ્માર્ટફોન,મળશે વધુ સસ્તા ઇન્ટરનેટ ડેટાનો ફાયદો: સુંદર પિચાઈ

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ગુરુવારે જણાવ્યું હતું કે કંપની જિયોની ભાગીદારીમાં સસ્તા સ્માર્ટફોન બનાવી રહી છે. ગયા વર્ષે ગૂગલે જિયો પ્લેટફોર્મ પર 33,737 કરોડ...

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાજખોરનો આતંક, સવા બે લાખનું ચાર માસમાં 14.50 લાખથી વધુનું વ્યાજ વ્યાજખોર દ્વારા વસુલ કરવામાં આવ્યું !

જામ ખંભાળીયામાં પરેશ ટ્રેડિંગ નામની કંપનીનો શો રૂમ ધરાવતા અને શ્રીજી સોસાયટીમાં રહેતા અભી નિલેશ કુંડલીયાએ વ્યાજખોરના આતંક સામે પોલીસ ફરિયાદ નોંધાવી , સવા...

ભાજપ સરકારે કરેલ રાસાયણિક ખાતરના ભાવ વધારા સામેના વિરોધના વંટોળ બાદ લોલીપોપ સમાન સબસિડી આપી, પરંતુ ક્યાં સુધી ?

પેટ્રોલ-ડીઝલમાં પણ દરરોજ ધીમીધારે કરતો ભાવ વધારો : પ્રથમ ભાજપ સરકારે રાંધણ ગેસ સિલિન્ડર પર અપાતી સબસીડી ધીમે ધીમે ઘટાડી આજે સંપૂર્ણપણે નાબૂદ કરી...

બાળકો પર પડનારી માનસિક અસર અંગે UNICEF એ સમગ્ર વિશ્વને ચેતવણી આપતા કહી આ મહત્વની વાત.

યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)એ ચેતવણી આપી છે કે દક્ષિણ એશિયાના દેશોમાં વધતા કોરોના સંક્ર્મણની અસર અહીં રહેતા બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર થઈ રહી...

રાજ્યનાં 36 શહેરમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ થશે !

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી...

નવી માર્ગદર્શિકા: વોટ્સએપએ સરકારની નીતિઓ અને માર્ગદર્શિકા સામે દિલ્હી હાઈકોર્ટનો દરવાજાઓ ખટખટાવ્યો, અને કહી આ વાત.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે ભારત સરકારના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે તેના દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું...

રાજ્યના ધોરણ-૧ર ના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના કારકીર્દી ઘડતર માટે બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ ૧ જુલાઇ, ગુરુવારથી યોજાશે !

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા...

યલો ફંગસ, બ્લેક અને વાઈટ ફંગસથી વધુ જોખમી હોઈ શકે છે,જાણો તેના ફેલાવાના કારણો અને લક્ષણો !

બ્લેક એન્ડ વ્હાઇટ ફૂગ પછી હવે યલો ફૂગના પ્રવેશથી ડોકટરોની ચિંતા વધી ગઈ છે. ગાઝિયાબાદમાં યલો ફૂગના દર્દીમાં તેની પુષ્ટિ થઈ છે. ડોક્ટરોએ કહ્યું...

તાજા સમાચાર