Friday, September 19, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝએ ચીનથી થતી આયાત 60 % જેટલી ઘટાડી નાખી !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારત બનાવવાનું સપનું સાકાર થયું છે, ગુજરાતનું મોરબી પણ આત્મનિર્ભરતા તરફ હરણફાળ ભરી રહ્યું છે.મોરબીના સીરામીક અને ઘડિયાળ ઉદ્યોગો દિવસેને...

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકાના કર્મચારીનો કાંઠલો પકડી કારચાલકે લાફાવાળી કરી !

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકા પર કારચાલકે ટોલ ન ભરવા મુદ્દે માથાકૂટ કરી હતી. બાદમાં ટોલનાકાના કર્મચારીનો કાંઠલો પકડી લાફાવાળી કરી હતી. આ...

કેશોદમાં કોરોના બ્લાસ્ટ,ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં એકસાથે 11 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ

રાજય સરકારે ગાઇડલાઇન્‍સ મુજબ શાળાઓ શરુ કરવાની છૂટ આપી છે. દરમિયાન કેશોદ શહેરમાં આવેલી કે.એ.વણપરીયા સંકુલમાં આજથી ઘો.10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં...

અમદાવાદ-સુરતના મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા વડા પ્રધાન મોદીએ શું કહ્યું ? 

આજનો દિવસ સુરત અને અમદાવાદ માટે મહત્વપૂર્ણ છે. 18 જાન્યુઆરી 2021ને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ-ફેજ 2...

રાજકોટ જીલ્લામાં ત્રણ સેન્ટરો પર કોરોના વેકસીનનું ટીકા કરણ આજે શરૂ કરવામાં આવ્યું, જાણો ક્યાં છે આ ત્રણ સેન્ટરો ?

દેશમાંથી કોરોનાને નાબૂદ કરવા માટે આજે દેશભરમાં કોરોના વેક્સીનનું ટીકા કરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. જે કોવિડ વેક્સિનની આપણે સૌ આતૂરતાથી રાહ જોઈ...

રાજકોટ ખાતે કોરોના વેક્સિનનો 77,000નો ડોઝ પહોંચ્યો, જાણો ક્યાં દિવસથી વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરાશે ?

કોરોના વેક્સિનનો 77,000નો ડોઝ રાજકોટ આવી પહોંચ્યો છે. શનિવારથી રાજકોટમાં પ્રથમ રસી આપવામાં આવશે. હાલમાં રીજનલ વેક્સિન સ્ટોર ખાતે વેક્સિનને સ્ટોરેજ કરવામાં આવશે વેક્સિનનો...

મોડાસા અને સાબરકાંઠાજિલ્લાનાં પ્રાંતિજ ખાતે સ્વામીવિવેકાનંદ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી॰

આજે સ્વામી વિવેકાનંદ નો જન્મદિવસ છે ત્યારે મોડાસામાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું પૂજન કરી ફુલમાળા અર્પણ કરવામાં આવ્યા હતા. 12 જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતી છે....

મુસ્લિમ એક્તા મંચ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ ના વિવિધ તાલુકા મથકે આવેદન પત્ર અપાયા

ભારત સહીત વિશ્ર્વભર ના દરેક ધર્મ ના લોકો માટે આસ્થા નુ કેન્દ્ર અજમેર શરીફની દરગાહ અને હજરત ખ્વાજા મોયનુદીન ચિશતી (ર.ત.અ.) ની શાન મા...

કોરોનાના કહેર વચ્ચે થંભી ગયેલી સ્કૂલઓ આજથી અનલોક

કોરોનાના કહેર વચ્ચે થંભી રહેલી શૈક્ષણિક પ્રવૃતિની શરૂઆત કરતાં રાજયમાં 300 દિવસ બાદ શાળા ખોલવામાં આવી. આજે આટકોટમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ...

મોરબીની સરકારી શાળામાં ચોરી થઇ, પોલીસે સલામતીની ખાતરી આપવાને બદલે જવાબદારી ખંખેરી

જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકોને કોના પર આધાર રાખવો તે મોટો સવાલ છે. મોરબીની એક સરકારી શાળામાં ચાર દિવસ પહેલાં ચોરી થઇ...

તાજા સમાચાર