અંદાજે બે દાયકા પહેલા માળિયા તાલુકામાં વેણાસર-કુંભારીયા અને આસપાસના વોંકળાનું વરસાદી પાણી સમુદ્રમાં વહી જતું અટકાવવા વન વિભાગ દ્વારા સાગર ડેમ બનાવવામાં આવેલ- જેને...
સ્વ.સુરેશભાઈ વાધડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો.
મોરબી ના સ્વ.સુરેશભાઈ વાધડીયા ની દ્વિતીય વાર્ષિક પૂણ્યતિથી નિમિતે તેમના ધર્મપત્નિ ગં.સ્વ.શારદાબેન વાધડીયા, પુત્ર મનિષભાઈ વાધડીયા, ભત્રીજા...
ગઈકાલે મોરબીના એસપી રોડ ખાતે હિન્દુ જોડો અભિયાન અંતર્ગત એકતા એજ લક્ષ્ય સંગઠનની પ્રથમ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના અલગ અલગ વિસ્તારમાંથી...