- Advertisement -spot_img

ગુજરાત

રાજકોટ: પગભર ટીમ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા કાર્યક્રમ યોજાયો 

પગભરનો મહિલાઓને સશક્તિકરણ અને માસિક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા કાર્યક્રમ રહેવર સ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 5,6,૭,૮. ના વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો...

ટંકારાના નેકનામ ગામેથી અપહરણ થયેલ બે સગીરવયના બાળકો સાથે આરોપીને શોધી કાઢતી પોલીસ

ટંકારા તાલુકાના નેકનામ ગામેથી અપહરણ થયેલ સગીર વયના બે બાળકો તથા અપહરણ કરનાર આરોપી મહિલાને શોધી કાઢવામાં વાંકાનેર પોલીસ વિભાગને સફળતા મળેલ છે. ટંકારા તાલુકાના...

કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી દ્વારા નંદી ઘર નિર્માણ હેતુ આયોજિત ભવ્ય લોકડાયરાના આયોજન સંદર્ભે બેઠક યોજાઇ

આગામી 21 તારીખને શનિવારે આયોજિત આ ભવ્ય લોકડાયરામાં જોડાવવા મોરબી વાસીઓને જાહેર અપીલ સ્થળ રામેશ્વર પાર્ટી પ્લોટ, ન્યૂ એરા સ્કૂલની બાજુમાં,રવાપર ઘુંનડા રોડ, મોરબી મોરબી ખાતે...

મોરબીની કમ નશીબી છે કે આવા ધારાસભ્ય મળ્યા: કાંતિભાઈ માળિયા શહેર અને મોરબી શહેર માટે કંઈ મોટી યોજના લાવ્યા?

હમણાં મોરબી ભાજપના બે નેતાઓએ એક બીજા પર આરોપ પ્રતીઆરોપ કરી એક બીજા ની કામગીરી પર સવાલો ઉભા કર્યા હતા ત્યારે સૌ પ્રથમ જિલ્લા પંચાયત...

મોરબીના સાપર ગામ નજીક કારખાનામાં પાણીની કુંડીમા પડી જતા બાળકીનું મોત 

મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી પાસે સ્ટ્રોજન સીરામીક અંદર પાણીની કુંડીમાં પડી જતા માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ પરી અનિલ...

રાજકોટ મોરબી હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત; બે ઇજાગ્રસ્ત 

રાજકોટ મોરબી હાઈવે પર નવા બનાતા કોર્ટ બીલ્ડીંગ પાસે રોડ પર ટ્રકે ટક્કર મારતાં બ્રેઝાકાર પલ્ટી મારી જતા યુવક તથા સાહેદને ઈજા પહોંચી હોવાથી...

મોરબી નીવાસી લીલાવંતીબેન જમનાદાસ હીરાણીનુ દુઃખદ અવસાન

મોરબી નિવાસી જમનાદાસ મોતીલાલ હિરાણી (રામને ભજી લ્યો - હરિહર અન્નક્ષેત્ર ના ધર્મપત્ની) તથા કિર્તીભાઈ (કલકત્તા ગેસ) વાળાના માતૃશ્રી લીલાવંતીબેન જમનાદાસ હીરાણીનુ ૭૨ વર્ષની...

મોરબી: માનસર ગામે મચ્છુ નદીમાં થતી ખનીજ ચોરી બંધ કરાવવા રજૂઆત

મોરબી તાલુકાના માનસર ગામે મચ્છુ નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવે છે જેનાથી ખેડૂતો તથા સરકારને કરોડો રૂપિયાનુ નુકસાન કરે છે જેથી...

ભ્રષ્ટ અધિકારીને ચીલફીલ નમકીનના પોટેટો ચિપ્સ પેટમાં ગેસ કરાવાશે?

ટંકારા તાલુકાના લજાઈ ગામ ના લોકો હાલ દુર્ગંધ થી પીડાય છે અનેક વાર ચિલફીલ નમકીન વિરૂદ્ધ આવેદન પણ આપવામાં આવ્યા છે અને ભૂખ હડતાળ...

મોરબી ખાતે 9મા સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવનું આયોજન; ગરીબ પરિવારને જોડાવવા અપીલ

મોરબી ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. આ પૂર્વે ૮ સમૂહ...

તાજા સમાચાર