Saturday, June 7, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના લખધીરપુર ગામે પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબી તાલુકાના લખધીરપુર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખધીરપુર ગામે રહેતા રવિનાબેન રાહુલભાઈ બારૈયા...

મોરબીના ભડીયાદ રોડ પર કારખાનામાં પતરા ચડાવતી વખતે નીચે પટકાતા યુવકનું મોત

મોરબી: મોરબીના ભડીયાદ રોડ પર આવેલ ૭૭૭ કારખાનામાં પતરા ચડાવતી વખતે નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ પર આવેલ...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા સમર્પણ હોસ્પિટલ પાસેથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબીના...

મોરબીમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી શનાળા લાયન્સનગર રામજી મંદિર પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી...

આવતીકાલે શનિવારે મોરબીના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે 

મોરબી: આવતીકાલ તારીખ ૨૭-૦૪-૨૦૨૪નાં શનિવારનાં રોજ મેન્ટનન્સની કામગીરીને કારણે પીજીવિસીએલ શહેર પેટા વિભાગ-૨, હેઠળના નીચે મુજબના ફીડર તથા વિસ્તારોમાં ફીડર સમારકામ સવારે ૦૭:૦૦ વાગ્યા...

મોરબીની હોટલ ફર્ન રેસિડેન્સી દ્વારા મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા 10% ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઇ  

લોકશાહીનું પર્વ દેશનું ગર્વ : મતદાનને પ્રોત્સાહન માટે હોટલ માલિકો તંત્રની ઝુંબેશમાં સહભાગી બન્યા મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે...

મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો

મોરબીની માધાપરવાડી શાળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધો.8 નો વિદાય સમારંભ સંપન મોરબી: બાળકોના જીવન ઘડતર માટેનું,બાળકોની લાઈફ સ્કિલના વિકાસ અને સંવર્ધન માટેનું કોઈ મહત્વનું...

મોરબીના ધરમપુર ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવતા સારવારમાં

મોરબી: મોરબી તાલુકાના ધરમપુર ગામે કોઈ કારણસર ઝેરી દવા પી જતા પરણીતાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાય. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા...

મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ મીલેનીયમ પેપર મીલ કારખાના પાસે આવેલ કેનાલમાં કોઈ કારણસર ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબી પરશુરામ ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

મોરબી: મોરબીમાં આગામી તા.૧૦/૦૫/૨૦૨૪ ને આખત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ જન્મજયંતી છે જેને લઇને મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા ભગવાન પરશુરામ દાદાના...

તાજા સમાચાર