મોરબી: મોરબીમાં ૨૯ દિવસોમાં સીલીકોસીસના કારણે ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હોવાના સમાચાર મિડિયામાં પ્રકાશિત થયા હતા ત્યારે આજે મોરબીમાં વધુ એક વ્યક્તિનુ સિલિકોસીસના કારણે...
મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સરફરાજ સમતાજભાઇ અંસારી ઉ.વ.૧૯ રહે. ઉંચી માંડલ...
મોરબી: કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે જાહેર સભામાં સમગ્ર વિશ્વમાં વસતા ક્ષત્રીય સમાજ વિરુધ્ધ અને સમાજની લાગણી દુભાય તે રીતે અભદ્ર ભાષામાં...