Sunday, May 18, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારાના લજાઈ ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામે બસ સ્ટેશન પાછળ ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ...

મોરબીના વીસીપરમા તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઝડપાયા

મોરબી: મોરબીના વીસીપરામા વિહોતમાતાના મઢ વાળી શેરી અને શક્તિ મેડિકલ પાછળની શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઈસમોને મોરબી સીટી બી ડિવિજન...

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક સી.એન.જી. પંપની સામે રાજુભાઇ ઢોસા વાળાની બાજુમાં ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. જ્યારે આ બનાવ અંગે...

મોરબીમાં લગ્ન કરવાનું કહેતા યુવતીને એક શખ્સે માર મારી

મોરબી: મોરબીમાં યુવતીએ એક શખ્સને કહેલ કે તું તારી પત્ની સાથે છુટા છેડા લઈ લે તેમ છતા કેમ છુટા છેડા લેતો નથી અને મારી...

મોરબીમાં યુવક પર એક શખ્સનો લોખંડના પાઇપ વડે હુમલો

મોરબી: મોરબીના વણકરવાસમાં યુવક પોતાના મકાનમાં પાણી છાટતો હોય ત્યારે પાણી ઉડે છે તેમ બહાનું બતાવી યુવકને મહિલાએ ગાળો આપી હતી તથા અન્ય એક...

માળીયાના જુના સુલાતાનપુર ગામેથી તાજુ જન્મેલુ મૃત બાળક મળ્યું

માળીયા (મી) : માળિયા (મી) તાલુકાના જુના સુલતાનપુર ગામે પ્રાથમિક શાળાની પાછળ ખાખરેચી ગામ જવાના રસ્તે નદીના કાંઠે બાવળની જાળીમાંથી અજાણી સત્રીએ ત્યજી દીધેલું...

સ્વસ્તિક હોસ્પિટલમાં બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્ત તમામ દર્દીને સારવાર ફ્રી માં કરી દેવામાં આવશે

બિપોરજોય વાવાઝોડા ને લઈને સામાજીક સંસ્થાઓ તેમજ રાજકીય પાર્ટીઓ આગળ આવી રહી છે ત્યારે મોરબી નાં ડોક્ટર કઈ રીતે પાછાળ રહે જી..હાં..પીપળીયા ચારરસ્તા વિસ્તારમાં મોરબી...

આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે મોરબી ફાયરની ટીમ મજબુત

વાવાઝોડાને પગલે આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે મોરબી ફાયર ટીમ પણ સંપૂર્ણ સજ્જ છે. એમાંય તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ...

સંભવિત બિપરજોય વાવાઝોડા સામે મોરબી પીજીવીસીએલ ટીમ સંપૂર્ણ સજ્જ

૧૮ ટીમ તૈનાત, ૨૨૫૩ ટ્રાન્સફોર્મર, ૩૧૪૨ પોલ ઉપલબ્ધ બિપરજોય વાવાઝોડાના પગલે પીજીવીસીએલ વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આકસ્મિક સમયમાં વીજ પોલ ધરાશાય થાય...

ફરી એક વખત “જય અંબે સેવા ગ્રુપ” દ્વારા રસોડું શરુ કરાયું

વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્તો માટે શરૂ કરાયું રસોડું જય અંબે સેવા ગ્રુપ દરેક આપદાની સ્થિતિમાં માનવસેવા માટે તૈયાર હોય છે અગાઉ પણ મોરબી પર જયારે આફત...

તાજા સમાચાર