હળવદ સ્વામિનારાયણ મંદિર ટાવર વાળું મંદિર દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ આદી આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તેમજ અનેક સંતો સામંત સર તળાવ કિનારે...
મોરબી જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લેતા જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો, રાજકિય પક્ષો તેમજ આમ જનતા દ્વારા સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા...
મહેન્દ્રનગરના માજી સરપંચ વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યો કરીને પ્રજાના હૃદયમાં એક આગવું સ્થાન મેળવનાર સ્વર્ગસ્થ અશ્વિનભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બોપલિયા પરિવાર...
ટંકારા : ટંકારા તાલુકાની મેઘપર (ઝાલા) પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વક્તૃત્વ સ્પર્ધા અને ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1...