મોરબીમાં ચાલતાં "માં જીવદયા ગ્રુપ" દ્વારા પક્ષીઓ માટેનાં પાણીના કુંડાનું નિઃશુલ્ક(વિના મૂલ્યે) વિતરણ તારીખ:- 15/05/2022 ને રવિવાર ના રોજ કરવામાં આવશે. તો સર્વે જીવદયા...
લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ કુંભરવાડીયા દ્વારા મુખ્યમંત્રીને તેમજ ખાણખનીજ વિભાગ અને કલેકટર ને પણ રજૂઆત કરવામાં આવી છે પણ હજુ સુધી નક્કર...
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિ દરમિયાન તૂટેલ ચેકડેમને રીપેર કરવા ખેડુત આગેવાને CM ભુપેન્દ્ર પટેલ ને પત્ર લખ્યો હતો.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિ...
ભક્તો એ યજ્ઞ ધ્વજારોપણ સાથે મહાપ્રસાદનું નો લહાવો લીધો
મોરબીના મહેન્દ્રનગરમાં રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના 18માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં અનેક...