Friday, April 17, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લા ઉમીયા પરિવારનો 25મો સમુહલગ્ન 25મી જાન્યુઆરીના રોજ યોજાશે: ફોર્મ ભરાવાના 5 ઓક્ટોબરથી શરૂ

મોરબી: મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 25મો સમૂહ લગ્નોત્સવ (રજત જયંતિ) તારીખ 25/1/2023ને બુધવારના રોજ સવારે ગામ- ચાંચપર તા. મોરબી જી....

મોરબી: લુણસર ગામે ધર્માદાના લાભાર્થે બે નાટક ભજવાશે

મોરબી: મોરબીના લુણસર ગામે બહુચર માતાજીના મંદિર બસ સ્ટેશન ચોકમાં હરસીધ્ધી યુવક મંડળ દ્વારા તા. ૨૮ સપ્ટેમ્બરે નવરાત્રિના ત્રીજા નોરતે બુધવારે રાત્રે ૯:૩૦ કલાકે...

મોરબી તાલુકાના ગામોના ખેડૂતોને રવી પાક માટે મચ્છુ-૨ કેનાલમાંથી પાણી છોડવા માટે તંત્રને રજૂઆત

મોરબી: મોરબી તાલુકાના ગામોના ખેડૂતોને રવી પાક માટે મચ્છું-૨ માંથી કેનાલ દ્વારા પાણી છોડવામાં આવે તે માટે સરપંચો અને આગેવાનોએ તંત્રને રજૂઆત કરી છે. મોરબી...

મોરબી : પાલણપીરની જગ્યાને પવીત્ર યાત્રાધામ વિકાસમાં સમાવવા કમળાબેન ચાવડાએ કરી રજૂઆત

મોરબી: ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ પાલણપીરની જગ્યાને પવીત્ર યાત્રાધામ વિકાસમાં સમાવવા સરકારને પત્ર લખી મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાએ રજૂઆત કરી...

મોરબીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 6 ઝડપાયા

મોરબી: મોરબીમાં વાવડી રોડ પર કૃષ્ણનગર-૨ શેરીના નાકે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમોને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયા...

ટંકારા: હળબટીયાળી ગામના પાટીયા નજીક બસે ઠોકર મારતાં બાઈક સવારનું મોત

મોરબી: રાજકોટ-મોરબી હાઈવે ઉપર હળબટીયાળી ગામના પાટીયા નજીક રોડ ઉપર બસે ઠોકર મારતાં બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ બસ...

મોરબીમાં ઓબીસી ઉમેદવારની માંગ સાથે ઓબીસી સમાજ મેદાનમાં

મોરબી વિધાનસભા મતવિસ્તારમાં ઓબીસી સમાજની બહોળી વસ્તી હોવા છતાં રાજકીય પક્ષો દ્વારા ઓબીસી સમાજની થતી અવગણના સામે આક્રોશ તમામ રાજકીય પક્ષો સમક્ષ ઓબીસી ઉમેદવારને પસંદ...

મોરબી: બંધુનગર ગામે તા 1 ઓક્ટોબરે ત્રણ નાટક ભજવાશે

મોરબી: મોરબીના બંધુનગર ગામે આવેલ રામજી મંદિરના ચોકમાં આગામી તા. ૧ઓક્ટોબરેના રોજ ત્રણ નાટક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.01લી ઓક્ટોબરે નવરાત્રીના છઠ્ઠા નોરતે બહુચર...

મોરબીમાં મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો

મોરબીમાં ગત તા. 25/09/2022 ને રવિવારે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું . જેમાં મોચી...

મોરબીમાં આહીર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી: મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો ૧૩મો વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૫ સપ્ટેમ્બરના રોજ યોજાયેલ. મચ્છોયા આહીર જ્ઞાતિની વાડી ખાતે...

તાજા સમાચાર