Sunday, December 14, 2025
- Advertisement -spot_img

મોરબી

વાંકાનેરના ગારિયા ગામની સીમ માંથી જુગારીઓની ટોળકી પકડાઈ

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા ગામે ઇકબાલભાઇ ઉર્ફે ભુરો યાસીનભાઇ ગરાણા જુલાયાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે એલસીબી...

મોરબી : બગથળા ગામે કોઈ કારણોસર બાઈક સ્લીપ થતાં આધેડનું મૃત્યુ

મોરબી તાલુકાના બગથળાથી માણેકવાળા જવાના રસ્તે ભગવતી કારખાના સામે બાઈક લઈને જઈ રહેલા જયંતીલાલ પરસોતમભાઇ ચનીયારાનું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ...

મોરબી :- રેલવે સ્ટેશન પાછળના વિસ્તારમાંથી જુગારીઓ ઝડપાયા.

બી ડિવિઝન પોલીસ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટે. પાછળના ભાગમાં કબીર આશ્રમ પાસે રેઇડ કરતા ત્યાં ચારેક પત્તા પ્રેમીઓ...

મોરબી :- વ્યાજચક્રમાં ફસાય જતા યુવકે ગુડ નાઈટનું લિકવીડ પી જતા ગુન્હો નોંધાયો

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો માથું કાઢી ગયા હોઈ. ત્યારે અવારનવાર લોકો વ્યજચક્રમાં ફસાય જતા હોઈ છે. ત્યારે વ્યાજચક્રમાં ફસાય જતા લોકો દ્વારા આત્મહત્યા...

કોરોના અપડેટ :- જિલ્લામાં આજરોજ કોરોનાના ૭ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં આજરોજ કોરોનાના ૭ કેસ નોંધાયા છે. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૫ કેસ નોંધાયા છે. ત્યારે બીજી તરફ મોરબી તાલુકાના શહેરી વિસ્તારમાં કોરોના...

છેલ્લા ૨૪ કલાકમાં મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ, બે તાલુકા માં નીલ

મોરબી જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ૨-૩ દિવસ થી સતત મેઘમહેર થઈ રહી છે.ત્યારે મોરબી જિલ્લામાં ૨૪ કલાકમાં કેટલો વરસાદ થયો તેના આંકડા નીચે...

આગામી ૧૭ એ રઘુવંશી સમાજ દ્વારા મહાસંમેલન યોજાશે

મોરબીમાં આગામી ૧૭ જુલાઈના રોજ રઘુવંશી સમાજનું મહાસંમેલન મળશે. વિવિધ સમાજ દ્વારા પણ પોતાનું રાજકીય મહત્વ સચવાય તે માટે સામાજિક સંમેલનો યોજવામાં આવી રહ્યા છે.આ...

વહિવટી તંત્ર દ્વારા વરસાદી સીઝનમાં સાવચેતી અંગે માર્ગદર્શિકા બહાર પડાઈ

કોઈ પણ પ્રકારની મદદ માટે જિલ્લા કક્ષાનાં કંટ્રોલરૂમ ખાતે ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ નો સંપર્ક કરવો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની...

વાંકાનેર શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષનું સ્તુત્ય પગલું નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં ત્રીસ વૃક્ષો વાવી કરી ઉજવણી

વાંકાનેરના પૂર્વ બી.આર.સી. અશોકભાઈ સતાસીયાએ શિક્ષક તરીકેની નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં પીંજરા સાથે મોટા મોટા ત્રીસ વૃક્ષો વાવી અનોખી ઉજવણી કરી. "દેશ હમેં...

પ્રકૃતિ પ્રેમીઓ માટે રાહતદરે રોપાઓ નું વિતરણ :- કર્તવ્ય જીવદયા કેન્દ્ર

મોરબી તથા આસપાસ નાં તમામ પર્યાવરણ પ્રેમી મિત્રો માટે અલગ અલગ પ્રકાર ના ઔષધીય રોપા નું રાહત ભાવ થી વિતરણ નીચે મુજબ કરવા માં...

તાજા સમાચાર