Wednesday, July 9, 2025
- Advertisement -spot_img

મોરબી

મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની તારીખ ૨૩ એપ્રિલ સુધી લંબાવાઇ

તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ જેમના ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેઓ મતદારયાદીમાં નામ નોંધાવી શકશે. તારીખ ૧/૦૪/૨૦૨૩ની લાયકાતની તારીખમાં જાહેર કરેલ ફોટાવાળી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા...

મોરબીના લાતી પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા 

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૩/૪ વચ્ચે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના...

મોરબીમાં યુવકને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી: યુવક પિતરાઈ ભાઈના જુના ઝગડામાં સમાધાનમાં જતા આરોપીઓને સારુ ન લાગતા જેની અદાવત રાખી મોરબી પંચાસર ચોકડી ડિલક્ષ પાન પાસે રોડ ઉપર યુવકને...

મોરબી: ટ્રેક્ટરના વ્હીલ નીચે કચડાઇ જતા યુવકનુ મોત

મોરબી: મોરબીના પંચાસર રોડ મોટી કેનાલ પશાભાઈ જલાભાઈના ખેતરમાં યુવક ટ્રેક્ટના પંખા પરથી નીચે પછાડાઈ ટ્રેક્ટરના વ્હીલ નીચે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનુ...

મોરબીના વેપારીને વિશ્વાસમાં લઈ રાજકોટના શખ્સે ૧૦.૩૮ લાખનો ઓર્ડર મેળવી છેતરપીંડી કરી

મોરબી: મોરબી તાલુકાના બગથળા ગામે ટેક્સ પ્લાસ્ટવુડ કારખાનાના વેપારીને શ્રી હરી એન્ટર પ્રાઈઝ નામે પેઢી ચલાવતા શખ્સે વિશ્વાસમાં લઈ વેપારી પાસેથી પી.વી.સી. પ્લાસ્ટિકની શીટ...

મોરબી:ઓરેવા ગ્રુપે પીડિતોના વળતર માટે 14.62 કરોડ જમા કરાવ્યા !

ઓરેવા ગ્રૂપે મંગળવારે ગુજરાત હાઈકોર્ટને જાણ કરી હતી કે તેણે ફેબ્રુઆરીમાં હાઈકોર્ટના નિર્દેશ મુજબ મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોને વચગાળાના વળતર તરીકે ચૂકવવા માટે 14.62...

મોરબી: ધરતીપુત્ર પર ચાર શખ્સો એ કર્યો હુમલો ! કહ્યું આ જમીન પર પગ ના મુકતો

ટંકારા તાલુકાના વીરપર ગામે વાડીએ જાર વાઢી રહેલા કાકા અને ભત્રીજા ઉપર મેરુ નામના શખ્શ સાથે આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ હુમલો કરી જાનથી મારી...

મોરબી:ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા જીવદયા માટે પાણીના માટીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ

આજરોજ તા ૧૮/૪/૨૩ ને મંગળવારે શ્રી ચિત્રા હનુમાનજી મંદિર શનાળા રોડ મોરબી ખાતે જીવદયા પ્રેમીઓ માટે કાળજાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાવવા માટેચિત્રાહનુમાનજી ધૂન મંડળ...

મોરબી હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા ૫૧ હિન્દુ ૫૧ મુસ્લિમ સમુહ લગ્નનું ઝાઝરમાં આયોજન

મોરબી:- દર વર્ષની જેમ આ વર્ષ પણ હજરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા ૨૩ ( ત્રેવીસ) માં સમૂહ લગ્ન અંગ્રેજી તારીખ ૨૮/૦૫/૨૦૨૩ ને રવિવારના રોજ...

આગામી ૨૦મી એપ્રિલે મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૦-૦૪-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં...

તાજા સમાચાર