Saturday, September 20, 2025
- Advertisement -spot_img

મોરબી

“આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના ઉપક્રમે “મિશન લાઈફ” અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી કરાઇ 

મોરબી: ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ( જેડા) અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ના ઉપક્રમે "મિશન લાઈફ" અંતર્ગત તારીખ:- ૫ મી...

મોરબી: રેલ દુર્ઘટનામાં દિવગતને અર્પણ કરી શ્રદ્ધાંજલિ ! કીડીયારું પુરી વૃક્ષ વાવેતરનો સંદેશ આપ્યો

મોરબી: મોરબીના પર્યાવરણ પ્રેમી એવા કડીવાર બંધુઓએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અને ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે...

મોરબીઃ ચક્રવાત ઇફેક્ટ પાલિકા દોડતી થઇ તાત્કાલિક ભૂગર્ભ ગટરોના ઢાંકણા મુક્યા 

મોરબી: મોરબી થોડા દિવસ પૂર્વે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ માત્ર બે દિવસમાં નવા બનવાયેલા...

મોરબી જિલ્લા પોલીસ તથા ફાયર વિભાગ,મોરબી દ્વારા મકનસર પોલીસ હેડ ક્વાર્ટર ખાને મોકડ્રીલનુંનુ આયોજન

મોરબી: મોરબીના મકનસર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પી.ટી પરેડનુ આયોજન કરવામા આવેલ જે દરમ્યાન પોલીસ અધિક્ષક,મોરબીની આજ્ઞાનુસાર તેમજ નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથકની હાજરીમા...

વન વિભાગની વિવિધ યોજનાઓ અને ઉપક્રમો થકી મોરબીને હરિયાળું બનાવવા સરકાર પ્રયત્નશીલ

નમો વડ વન, વન કવચ, પવિત્ર ઉપવન અને મીશન લાઈફ યોજનાઓ હેઠળ વન વિભાગ બનાવી રહ્યું છે હરિયાળું મોરબી મોરબી: ગુજરાતે હરિયાળું અને સાચા અર્થમાં...

‘મિષ્ટી’ પ્રોજેક્ટ હેઠળ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના હસ્તે ચેરની સિંગનું વાવેતર કરાયુ

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં નવલખી દરિયાઈ વિસ્તારમાં ચેરની સિંગોનું વાવેતર કરાયું ઔધોગિક હબ એવા મોરબીમાં ઓક્સિજન અને કાર્બનનું સંતુલન જાળવવા માટે...

મોરબીઃ મોરબી, NHAI દ્વારા હાઇવે કપાત જમીન ના તમામ હીત સંબંધીત ધરતીપુત્રોની વાંધા અરજી

મોરબી: મોરબી જે NHAI દ્વારા હાઇવે કાઢો છો, જેની એક કિલોમિટર સમકક્ષ એરીયામા અગાઉથી જ મોરબી-નવલખી હાઇવે આવેલ છે. જે ૨ લેન છે. તથા...

નેક્સિયન ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

મોરબી : ૫ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ જે નિમિત્તે પર્યાવરણને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને પર્યાવરણની જાળવણી માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૮ દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.બચીબેન ગોકળભાઈ (હ.નાથાભાઈ તથા ભાવેશ્વરીદેવીજી-રામધન આશ્રમ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૮ દર્દીઓએ લાભ લીધો અત્યાર સુધી ના...

મોરબી બાયપાસથી લીલાપર સુધીનો કેનાલની બીજી બાજુના રોડનું અધૂરું કામ પૂરું કરવા કરાઈ માંગ 

પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા ખાતમુહુર્ત કરાયું હતું. મોરબી: ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે કે મોરબી...

તાજા સમાચાર