વરસાદ બાદ કાદવ-કીચડ તેમજ પાણી ભરાવવાના કારણે રોગચાળો ફેલાવવાનો ભય રહે છે. ત્યારે રોગચાળો ન ફેલાય અને માખી-મચ્છરના ઉપદ્રવને નિયંત્રણમાં લાવી શકાય તે માટે...
આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શહેર વિસ્તારમાં મિલકત વિરુદ્ધના ગુના થતા અટકાવવા મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ આંગડિયા પેઢીના મેનેજરો...
જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પડાયું
મોરબી જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી. પટેલ દ્વારા જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ...
યોજનાનો લાભ લેવા blp.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
સરકાર દ્વારા અમલીકૃત શ્રી વાજપાઈ બેંકેબલ યોજના અન્વયે ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ૧૮ થી...
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ એલ.ઈ. કોલેજ ક્રિકેટ મેદાનના પેવેલિયનના જુના બિલ્ડીંગના પ્રથમ માળે યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ...