દેશના ગણતંત્ર દિવસ 26 januaryનાં રોજ યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં રાજ્યના સુપ્રસિદ્ધ સુર્ય મંદિરનો ટેબ્લો જોવા મળશે. મહેસાણાના મોઢેરામાં આવેલું પ્રસિદ્ધ Sun Temple બેજોડ...
પરાક્રમ દિવસ 2021 એ આજે દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી એક એવા નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ છે. મોદી સરકારે તેને દેશભરમાં પરાક્રમ દિવા...
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની શાસક પક્ષ, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને વધુ એક આંચકો લાગ્યો છે. શુક્રવારે...
કેન્દ્ર સરકારે મંગળવારે મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે. સરકાર હવે દર વર્ષે 23...
26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે, જ્યારે ખેડૂત સંગઠનોએ માગ...
એક નાયકની જેમ જીવો. હંમેશા કહો મને કોઇ ડર નથી. - સ્વામી વિવેકાનંદ
12 જાન્યુઆરી, દેશના મહાન મનોવૈજ્ઞાનીક સ્વામી વિવેકાનંદ અને વિશ્વમાં ભારતની આધ્યાત્મિકતાનો ડંકો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 16 મી પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સંબોધન કર્યું હતું. પ્રવાસી ભારતીય દિવસ દર બે વર્ષે એકવાર ઉજવવામાં...